ભારતીય એરલાઇન્સોમાં પ્રવાસ કરનાર જો મૃત્યુ થાય તો તેમનો સામાન ગુમ થવા પર જે વળતર મળે છે તેની રકમમાં વધારો થવાની સંભાવના છે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની દિશામાં ચર્ચા-વિચારણા માટે આ અઠવાડિયે મોસ્કો જઇ રહ્યા હોવાના અહેવાલ છે. છેલ્લા બે મહિના દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને યૂક્રેનની મુલાકાત લઈને રશિયન...
અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની બાબતમાં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતવંશીઓના નામ ઉડીને આંખે વળગે છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ, ફિલ્મ અભિનેતા અનિલ કપૂર, ગૂગલ...
ભારતીય એરલાઇન્સોમાં પ્રવાસ કરનાર જો મૃત્યુ થાય તો તેમનો સામાન ગુમ થવા પર જે વળતર મળે છે તેની રકમમાં વધારો થવાની સંભાવના છે.
મુંબઈમાં આવનારી કોઈપણ વ્યક્તિ માટે ત્યાંની જાણીતી જગ્યા ચોપાટી પર ચાટ ખાવા જવું તેનું આકર્ષણ હોય છે.
મધ્ય પ્રદેશના નાણા પ્રધાન જયંત માલવિયા અને તેમના પત્ની સુધા માલવિયા જબલપુર-નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હી જતા હતા ત્યારે તેઓ મથુરા નજીક લૂંટાયા હતા.
પશ્ચિમ બંગાળમાં ૭૨ વર્ષની ખ્રિસ્તી સાધ્વી-નન પર ગેંગરેપ થતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી નવો વિવાદ ઊભો થયો છે.
નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં રજૂ કરેલા નવા જમીન સંપાદન ખરડા વિરુદ્ધ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવા ૧૪ પક્ષોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ એકજૂથ હોવાનું પ્રદર્શન...
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન માર્કન્ડેય કાત્જુએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. આ વખતે તેમણે લંડનમાં ગાંધીજીની પ્રતિમાના અનાવરણ સંદર્ભે ટિપ્પણી કરી છે. તેમણે ટ્વિટર પર લંડનમાં...
ભિક્ષુકો પાસે કેટલા નાણા હોય શકે? આવો વિચાર આપણને ઘણી વાર આવે છે.
નવી દિલ્હીઃ વિવાદાસ્પદ નિવેદન કરનાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ પોતાના બ્લોગ પર મહાત્મા ગાંધીને નિશાન બનાવ્યા છે....
બ્રિટનની બીબીસી ચેનલે દિલ્હીના બહુચર્ચિત ગેંગરેપ કેસના આરોપીનો વિવાદાસ્પદ ઈન્ટરવ્યૂ પ્રસારિત કરીને નિયમનું ઉલ્લંઘન કર્યું છે.