મિથુનદાને ફાળકે એવોર્ડઃ માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા.

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપના સિમાચિહ્ન... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપ કંપનીઓએ હાંસલ કરેલા સીમાચિહ્નોની એક ઝલક... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન આવ્યું છે.

જૈન લઘુમતી સમુદાયે સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી કરીને તેમને લઘુમતી સમુદાયની સમકક્ષ રાખવા અને તેઓની જેમ બજેટ ફાળવણી અને આર્થિક મદદ આપવાની માગણી કરી છે. અખિલ ભારતીય જૈન મહાસભાએ ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે તમામ રાજ્યો...

મેંગલુરુઃ એક ભેજાબાજે કેનેડાવાસી ભારતીયનું ઇમેલ હેક કરીને મનીપાલસ્થિત બેન્ક ખાતામાંથી રૂ. ૧.૧૩ કરોડ પોતાના વિદેશના ખાતામાં ટ્રાન્સફર કરતા પોલીસ ફરિયાદ થઇ છે.

નવી દિલ્હીઃ પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે અમેરિકા, જર્મની અને ઇઝરાયલ સહિત કુલ ૪૩ દેશોના મુલાકાતીઓ માટે ઇ-વિઝાની સુવિધા શરૂ કરી છે.

રાયપુરઃ છત્તીસગઢમાં નક્સલીઓએ ફરીથી મોટો હુમલો કર્યો છે. સુકમા જિલ્લાના ચિંતાગુફા વિસ્તારમાં એલમાગુંડા અને એરાગોંડા વચ્ચે સીઆરપીએફની ૨૩૩મી બટાલિયનનાં પેટ્રોલિંગ યુનિટ પર નક્સલવાદીઓએ સોમવારે હુમલો કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કાળું નાણું ધરાવનારાઓ ૬૨૭ ભારતીયો સામેની આવકવેરાની કાર્યવાહી ૩૧ માર્ચ, ૨૦૧૫ સુધી પૂર્ણ કરવાનો કેન્દ્ર સરકારને સમય આપ્યો છે અને આ કેસની વધુ સુનાવણી ૨૦ જાન્યુઆરી સુધી મોકૂફ રાખી છે. સાથે આદેશ આપ્યો છે કે સરકાર તપાસ દરિમયાન અપાયેલી...

અમેરિકાના અગ્રણી આર્થિક અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું છે કે વિદેશી મૂડી રોકાણકારોએ ભારતીય શેરબજારોમાં ૧૬.૫ બિલિયન ડોલરનું અઠળક રોકાણ કર્યું છે. સમગ્ર વિશ્વના રોકાણકારો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા છે. આંતરરાષ્ટ્રીય...

મુંબઇઃ આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે તેમણે યુવા પ્રોફેશનલ, હીરા વેપારીઓ અને બેન્કરો માટે પ્રતિ ડિશ રૂ. ૨૦ હજાર લેખે એક ડિનર પાર્ટીનું મુંબઇમાં આયોજન કર્યું...

નવી દિલ્હીઃ દેશમાં પ્રવાસ-પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે અમેરિકા, જર્મની અને ઇઝરાયલ સહિત કુલ ૪૩ દેશોના પ્રવાસીઓ માટે ઇ-વિઝા સુવિધાનો...

નવી દિલ્હીઃ ભારતમાં આવતા વિદેશી મહિલા પ્રવાસીઓઓની જાતીય સતામણી સહિતના વધી રહેલા દુર્વ્યવહારના કિસ્સાઓને નાથવા માટે હવે સરકાર આકરા કાયદાને આખરી ઓપ આપી રહી છે. નવા કાયદા અનુસાર, વિદેશી પ્રવાસીઓને બદઇરાદે કે સતામણીના ઇરાદાથી અડકવું તે પણ અપરાધ...

અમદાવાદઃ શિયાળામાં ગાઢ ધુમ્મસને કારણે ઘણી વખત ફ્લાઇટને બહુ વિલંબનો સામનો કરવો પડતો હોય છે. આમાં પણ એક વાર ચેક-ઇન થઇ ગયા બાદ ધુમ્મસને કારણે વિલંબની જાહેરાત કરાય ત્યારે તો મુસાફરોને ફ્લાઇટમાં જ કલાકોના કલાકો બેસી રહેવાની હાલાકી ભોગવવી પડતી હોય...



to the free, weekly Gujarat Samachar email newsletter