
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે પોલેન્ડ પહોંચશે તે સાથે જ ઇતિહાસ રચાશે. 45 વર્ષના લાં...બા અરસા બાદ ભારતીય વડાપ્રધાન આવી રહ્યા...
પહેલગામ આતંકી હુમલાના પગલે વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવીને મંગળવારે જ મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. આ પૂર્વે વડાપ્રધાને એક્સ પર ટ્વીટ કરતાં દોષિતોને બક્ષવામાં નહીં આવે તેવો દૃઢ નિર્ધા વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે...
ભારતના ચાર દિવસના પ્રવાસે પહોંચેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સાથેની દ્વિપક્ષી ચર્ચામાં અપેક્ષા પ્રમાણે જ આગામી દિવસોમાં થનારી ટ્રેડ ડીલ અને ટેરિફ કેન્દ્રસ્થાને રહ્યા છે. મંત્રણામાં વેન્સ અને અમેરિકી અધિકારીઓએ હકારાત્મક વલણ સાથે દ્વિપક્ષી...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે પોલેન્ડ પહોંચશે તે સાથે જ ઇતિહાસ રચાશે. 45 વર્ષના લાં...બા અરસા બાદ ભારતીય વડાપ્રધાન આવી રહ્યા...
જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લદાયાના 10 વર્ષ બાદ અને વિવાદાસ્પદ આર્ટિકલ-370 નાબૂદ થયાના પાંચ વર્ષ બાદ પહેલી વખત વિધાનસભા ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોલીશ પ્રાઈમ મિનિસ્ટર ડોનાલ્ડ ટસ્કના આમંત્રણને માન આપી ઓગસ્ટ 21-22મીએ પોલેન્ડની સત્તાવાર મુલાકાત લેવાના હોવાની જાહેરાત ભારતના...
બાંગ્લાદેશ વિદ્યાર્થીઓને આગળ રાખીને કરાયેલા હુમલાઓમાં અનેક હિંદુ અને આદિવાસોને ટારગેટ કરવામાં આવ્યા છે. શનિવારે હિંદુ બંગાળી અને આદિવાસી સમાજે ઢાકા, શરીયતપુર...
ગુજરાત સમાચાર દ્વારા આયોજિત ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’ને ભારે આવકાર મળી રહ્યો છે. ગત ગુરુવાર 25 જુલાઈએ ‘સોનેરી સંગત’ ઈવેન્ટમાં ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ની...
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટયાને સોમવારે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. 5 ઓગસ્ટ 2019ના રોજ સંસદમાંથી કલમ નાબૂદ કર્યા બાદ રાજ્યને અપાયેલા વિશેષાધિકારો સમાપ્ત થઈ...
ઇઝરાયલ દ્વારા હમાસના વડા ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ મિડલ-ઇસ્ટના દેશોમાં ભારે તંગદિલી વ્યાપી ગઇ છે. ઇરાને તેના મોતનો બદલો લેવાનો હુંકાર કર્યો છે. અનેક મુસ્લિમ...
બાંગ્લાદેશની સેનાએ 15 ઓગસ્ટ 1975ના રોજ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાન અને તેમના કુટુંબીજનોની હત્યા કરી સત્તા પોતાના હાથમાં લીધી હતી. લગભગ 49 વર્ષે તેમના...
ભારત કૃષિપ્રધાન દેશમાંથી એગ્રિકલ્ચર બાયો ડાઇવર્સિટી દેશ બન્યો છે. જેના દ્વારા કાશ્મીરની કૃષિ પેદાશ હવે કન્યાકુમારીમાં પણ ઊગી શકે છે. ગુજરાતના ઘઉં આસામમાં...
લંડનના સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - યુકેની સ્થાપનાને 4 ઓગસ્ટના રોજ 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ પ્રસંગે...