હનુમાન જયંતીએ સાળંગપુરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ10 લાખ ભક્તોએ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યાં

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....

કુમકુમ મંદિરના 33મા પાટોત્સવની ઉજવણી

અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. 

એસજીવીપી ગુરુકુળ-અમદાવાદની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર - યુકે શાખા દ્વારા લંડન ખાતે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાંનિધ્યમાં છેલ્લા 17 વર્ષથી હિંદુ...

એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ ટ્રસ્ટ (AHTT) દ્વારા રવિવાર18 ઓગસ્ટના દિવસે બ્રોટોન જુનિયર સ્કૂલ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાયો હતો. અત્યંત સફળ રહેલી...

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (યુકે) SKLPC (UK) દ્વારા રવિવાર 24 સપ્ટેમ્બરે ચોવીસ ગામ ઊજમણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની ઊજવણીનો થીમ આપણા સાંસ્કૃતિક મૂળિયા તરફ પરત ફરવાનું છે. શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી મૂળતઃ ગુજરાતના કચ્છ જિલ્લાના 24 ગામમાંથી...

નવનાત વણિક એસોસિયેશન દ્વારા રવિવાર 18 ઓગસ્ટ 2024ના રોજ સવારના 11 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી તમામ લોકો માટે ખુલ્લા અને નિઃશુલ્ક જન્માષ્ટમી મેળાનું...

વોલ્વરહેમ્પ્ટન ગ્રાન્ડ થીએટરની સાઉથ એશિયન ડાન્સ સ્પર્ધા ‘જસ્ટ નાચ’ના પુનરાગમન માટે ફાઈનાલિસ્ટ્સની જાહેરાત કરી દેવાઈ છે. 15 સપ્ટેમ્બરે યોજાનારી સ્પર્ધાના...

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (યુકે) SKLPC (UK) દ્વારા રવિવાર 24 સપ્ટેમ્બરે ચોવીસ ગામ ઊજમણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની ઊજવણીનો થીમ આપણા સાંસ્કૃતિક...

નિસ્ડન ટેમ્પલના લોકપ્રિય નામથી પ્રખ્યાત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઊજવણી ભાવભક્તિ સાથે કરવામાં આવી હતી.

કાર્ડિફમાં આવેલા સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર ખાતે 15 ઓગસ્ટે ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. 

વેમ્બલીના ફોર્ટી લેન પર આવેલ સત્તાવીશ પાટીદાર સેન્ટરમાં શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા દર મહિને સિનિયર સિટીઝન્સ મિલન સમારોહનું આયોજન કરવામાં...

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - લંડન ખાતે 15 ઓગસ્ટે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ હતી. 



to the free, weekly Gujarat Samachar email newsletter