
અમદાવાદ સ્થિત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ખાતે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....
અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી.
અમદાવાદ સ્થિત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ખાતે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત રાજપૂત સમાજના આરાધ્ય દેવી મા ભવાનીના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામમાં શરૂ કરાયું છે. સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સમાજને...
લંડનના સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - યુકેની સ્થાપનાને 4 ઓગસ્ટના રોજ 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ પ્રસંગે...
અમદાવાદમાં છારોડી સ્થિત સુપ્રસિદ્ધ SGVP ગુરુકૂળ ખાતે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ તેમજ લાયન્સ ક્લબ કિંગ્સબરી, લાયન ક્લબ લંડન સેન્ટ્રલ હોસ્ટ અને પ્રાણશા સંસ્થાઓએ સંયુક્તપણે 27 જુલાઈ 2024ના રોજ સાઉથ હેરોમાં ધામેચા...
મહાનગર શિકાગોમાં એક સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સંપૂર્ણ ગીતા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. શિકાગોના નોવરિના ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...