હનુમાન જયંતીએ સાળંગપુરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ10 લાખ ભક્તોએ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યાં

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....

કુમકુમ મંદિરના 33મા પાટોત્સવની ઉજવણી

અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. 

તાજેતરમાં કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં 11 લોકોનાં મોત થયાં છે જ્યારે બે હજારથી વધુ લોકો ઘરવિહોણાં થઈ ગયા છે. આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ...

NHS વેલ્સમાં વેઈટિંગ ટાઈમ્સની સમસ્યા હલ કરવા બાબતે બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) વેલ્સ દ્વારા 1 જૂન 2024ના રોજ આ પ્રકારના સૌ પ્રથમ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિશુકુંજ દ્વારા 7 જુલાઈના રોજ સ્ટેનમોર કોમન ખાતે વોક ફોર ચિલ્ડ્રન (Walk 4 Children) યોજાશે. વોક ફોર ચિલ્ડ્રન શિશુકુંજના ટુક ટુક કેમ્પેઈનના ભાગરૂપે કેટલાક...

લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) દ્વારા બિઝનેસ અને પ્રોફેશનલ્સ ઈવેન્ટ- LCNL Link નું આયોજન 13 જૂન 2024ના રોજ ધામેચા લોહાણા સેન્ટર ખાતે કરવામાં આવ્યું...

 સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૧ જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લંડનસ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ૧૬ જૂન રવિવારે યોગ ઇવેન્ટનું...

ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) યુકે ચેપ્ટર દ્વારા મે 15 અને 16 તારીખોએ ઉત્સાહી અને માહિતીપ્રદ એકાઉન્ટેક્સની સફળતાના પગલે 17 મેએ...

તાજેતરમાં નવી સજાવટ કરાયેલું ચિન્મય કીર્તિ મંદિર લંડનના મેયર સાદિક ખાનની આગેવાની હેઠળ હેન્ડોન હબ વિકાસયોજનાના કારણે ખતરામાં આવી ગયું છે. બાર્નેટની લેબર...



to the free, weekly Gujarat Samachar email newsletter