હનુમાન જયંતીએ સાળંગપુરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ10 લાખ ભક્તોએ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યાં

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....

કુમકુમ મંદિરના 33મા પાટોત્સવની ઉજવણી

અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. 

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય ગવાતા ‘વંદુ સહજાનંદ’ના ધ્યાનના પદોને 200 વર્ષ પૂર્ણ થયાં છે તે પ્રસંગે સમયખંડમાં શ્રી...

વિવિધ પશ્ચાદભૂ અને વય સાથેની 1300થી વધુ મહિલાએ 9 માર્ચ 2024ના દિવસે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડેની ઉજવણી નિમિત્તે નીસ્ડન મંદિર તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ...

ઓસ્ટ્રોલિયાના ગેટનમાં આવેલા બીએપીએસના નવા મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે બે દિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉદઘાટન પહેલાં ગેટનમાં તમામ મૂર્તિઓની સાથે નગરયાત્રા કાઢવામાં આવી હતી. 

જાસપુર ખાતે નિર્માણ પામનારા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે 29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરનો...

યુએઈના આરસના પ્રથમ હિન્દુ મંદિરને જાહેર પ્રજા માટે ખુલ્લુ મૂકાયા પછીના પ્રથમ રવિવાર, 3 માર્ચે આશરે 65,000 મુલાકાતી ભક્તો ઉમટી પડ્યા હતા. તાજેતરમાં વડા...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન...



to the free, weekly Gujarat Samachar email newsletter