
સાઈબાબાના ભક્તજનો માટે આનંદના સમાચાર છે. શિરડી સાઈબાબા ટેમ્પલ એસોસિયેશન ઓફ લંડન હસ્તકના લેસ્ટરમાં કોલ્ટન સ્ટ્રીટ ખાતે આવેલું સાઈબાબા મંદિર નવા સ્થળે ખસેડાઈ...
સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....
અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી.
સાઈબાબાના ભક્તજનો માટે આનંદના સમાચાર છે. શિરડી સાઈબાબા ટેમ્પલ એસોસિયેશન ઓફ લંડન હસ્તકના લેસ્ટરમાં કોલ્ટન સ્ટ્રીટ ખાતે આવેલું સાઈબાબા મંદિર નવા સ્થળે ખસેડાઈ...
‘નાસા’ અને સ્પેસએક્સના સંયુક્ત ઉપક્રમે 22 ફેબ્રુઆરીએ ચંદ્ર પર લેન્ડિંગ કરનાર આઈએમ-1ની કોમર્શિયલ લેન્ડરની ડિસ્કમાં પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક કાર્ય...
ખોજા શિયા ઈસ્નાઅશરી મુસ્લિમ કોમ્યુનિટીઝની યુકે સ્થિત ચેરિટેબલ સંસ્થા વર્લ્ડ ફેડરેશનના ખોજા હેરિટેજ પ્રોજેક્ટ (કેએચપી) હેઠળ ખોજા હેરિટેજ ટૂર શરૂ કરવામાં આવી છે. આ ટૂર દ્વારા ખોજા શિયા ઇસ્નાઅશરી સમુદાયના વિદેશમાં વસતા લોકોને ભારતમાં તેમના ઐતિહાસિક...
અબુ ધાબીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ ગઈ છે. જોકે હાલમાં પણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. અબુ...
વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન, વિશ્વ હિંદુ પરિષદ અને અખિત ભારતીય સંત સમિતિના સંયુક્ત ઉપક્રમે શનિવારે વિશ્વ ઉમિયાધામ ખાતે 30 ઓક્ટોબર 1990 તથા 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા રામજન્મભૂમિ મુક્તિ અભિયાનમાં જોડાયેલા કારસેવકોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો...
ધ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશન્સ, શિકાગો (FIA CHICAGO)એ ભારતનો 75મો પ્રજાસત્તાક દિન ધામધૂમથી ઉજવ્યો હતો. આ ઉજવણીમાં આપણા સમૃદ્ધ વારસા, જે સંઘર્ષ પછી આઝાદી...
ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા ચેટ શો ‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભ કરાયો છે, જેના પહેલા મણકામાં જાણીતા વક્તા અને મોટીવેટર પીકફોર્ડ્સ મૂવ મેનેજમેન્ટ...
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) - પ્રેસ્ટન દ્વારા ભારતના પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીએ સાંજે 6.30 વાગ્યે GHS મંદિર ખાતે...
મિડલ ઇસ્ટની ધરતી પર સાકાર થયેલા પશ્ચિમ એશિયાના સૌપ્રથમ અને સૌથી મોટા શિખરબદ્ધ હિન્દુ મંદિરના લોકાર્પણ સાથે જ માનવ ઇતિહાસનો સ્વર્ણિમ અધ્યાય લખાયો છે. વસંત...