મુંબઇના સિદ્વિવિનાયક મંદિરને રૂ. 133 કરોડની આવક થઇ

પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને 2024-25માં 133 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ગયા વર્ષની આવક કરતાં 16 ટકા વધુ છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભક્તો તરફથી મળતું દાન અને પ્રસાદ આવકનો સૌથી મોટો સ્રોત છે.

હનુમાન જયંતીએ સાળંગપુરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ10 લાખ ભક્તોએ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યાં

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....

માગશર સુદ પૂનમ - 26 ડિસેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક સાધુતાની મૂર્તિસમાન સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી...

યુએઇના અબુધાબીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય BAPS મંદિરના 14 ફેબ્રુઆરીના રોજ યોજાનારા ઉદ્ઘાટન સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પૂ. મહંત સ્વામી મહારાજે...

પાલી જૈનાચાર્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય લેખેન્દ્ર સૂરીશ્વર મહારાજના દૃઢ નિશ્ચયને કારણે દેશના પ્રથમ 1008 પાર્શ્વનાથ ભગવાન મંદિરનું નિર્માણ સાકાર થયું છે....

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામ ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને...

સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર - મણિનગર ખાતે શનિવારે પૂર્ણ પુરષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી...

અયોધ્યા રામમંદિર પહેલાં ઓડિશાની નવીન પટનાયક સરકારે પુરીમાં શ્રી મંદિર પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. હવે પુરીમાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના 7 દિવસ પહેલા ભવ્ય...

પીપલગ નજીક સાકાર થયેલા નૂતન સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ મહોત્સવ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. હિન્દુ આધ્યાત્મિકતા અને...

યુએઈના અબુધાબીમાં બની રહેલાં પહેલા હિન્દુ મંદિરનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ અહીં મંદિરના સાત શિખરમાંથી પ્રત્યેક શિખર પર શાસ્ત્રોક્ત...



to the free, weekly Gujarat Samachar email newsletter