મુંબઇના સિદ્વિવિનાયક મંદિરને રૂ. 133 કરોડની આવક થઇ

પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને 2024-25માં 133 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ગયા વર્ષની આવક કરતાં 16 ટકા વધુ છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભક્તો તરફથી મળતું દાન અને પ્રસાદ આવકનો સૌથી મોટો સ્રોત છે.

હનુમાન જયંતીએ સાળંગપુરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ10 લાખ ભક્તોએ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યાં

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....

તીર્થધામ બોચાસણમાં પ.પૂ. મહંત સ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવકોની પાર્ષદ દીક્ષા ગ્રહણ વિધિ નિમિત્તે મહાપૂજા સંપન્ન થઈ હતી. જેમાં દીક્ષા લેનારા યુવકોની...

ધ ઇંડિયન ડાયસ્પોરા ઇન ધ યુકે (IDUK) ગ્રૂપ દ્વારા લવ સ્લોઉ (સ્લોઉ BID)ના સહયોગમાં સ્લોઉ હાઇ સ્ટ્રીટ ખાતે શાનદાર દિવાળી પરેડનું આયોજન થયું હતું, જેમાં સેંકડોની...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

લંડનમાં વસતાં ભારતીય સમુદાયના હિતાર્થે અનેક સંસ્થાન-સંગઠન કાર્યરત છે, પરંતુ આમાં નવનાત વણિક એસોસિએશન (યુકે) મોખરાનું સ્થાન ધરાવે છે. જૈન સમુદાયના હિતોના...

લાઈફલાઈન્સ ઈન્ટરનેશનલ ટીમ દ્વારા 17 નવેમ્બર 2023ના રોજ સેન્ટ જ્હોન્સ વોટર્લુ ખાતે સેલિબ્રેટિંગ ચેન્જમેકર્સ, રેઈઝિંગ વોઈસીસ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. આ...

 હિન્દુ સ્વયંસેવક સંઘ (યુકે) ક્વીન્સબરી ચેપ્ટર દ્વારા 4 નવેમ્બર 2023ના દિવસે વિજયાદશમીના પવિત્ર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોમ્યુનિટી...

શાંતિ ભવન યુકે ચેપ્ટરના 2023ના ભવ્ય ફંડ રેઈઝિંગ ઈવેન્ટમાં ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનનો સંગમ જોવા મળ્યો હતો. 9 નવેમ્બર 2023ના દિવસે નં.11 કેવેન્ડિશ સ્ક્વેર...

ભારતના વિદેશ પ્રધાન ડો. એસ જયશંકર અને તેમના પત્ની ક્યોકો જયશંકરે રવિવાર 12 નવેમ્બરે નિસ્ડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત લંડનસ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત...



to the free, weekly Gujarat Samachar email newsletter