સંસ્થા સમાચાર (અંક 19 એપ્રિલ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

BSS દ્વારા વોલફિન્ચના સહયોગથી હનુમાન જન્મોત્સવની ઉજવણી

બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પઠન ઉપરાંત સહુકોઇ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.

હિન્દુ તહેવારો દિવાળી અને નવા વર્ષની ઉજવણી આતશબાજી સાથે ધામધૂમપૂર્વક કિંગ્સબરીના સ્વામીનારાયણ મંદિરમાં કરવામાં આવી હતી, જેમાં ૧૫,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો...

યુકેમાં નીસડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવાર ૩૦ ઓક્ટોબર અને સોમવાર ૩૧ ઓક્ટોબરે દિવાળી અને હિન્દુ નૂતન વર્ષના તહેવારોની...

સંખ્યાબંધ ખરીદારો અને કોમ્યુનિટી ગ્રૂપ્સને આકર્ષતા સૌથી મોટા ક્રોયડન દિવાળી મેળાનું આયોજન ૨૨ ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. ક્રોયડન હિન્દુ કાઉન્સિલના નેજા...

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીના પ્રસંગે બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર,૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંજના ૫.૦૦ કલાકે ઈન્ડિયા હાઉસ ખાતે વિશેષ...

BAPS સ્વામીનારાયણ સંસ્થાના પૂર્વ વડા અને સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવનને સ્પર્શનારા પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું હતું કે મંદિરોએ માત્ર પૂજાના કેન્દ્ર...

ભગવાન સ્વામીનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના નેતા પ્રમુખસ્વામી મહારાજને વેસ્ટ મિડલેન્ડ્સના સેંકડો ભક્તોએ સ્પાર્કબ્રૂકના...

શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડનને ગત તા. ૫ જુલાઇના રોજ બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે મળેલી બ્રેન્ટ કાઉન્સિલની પ્લાનીંગ કમીટીની બેઠકમાં બે માળના કાર પાર્કિંગ,...

સદ્ગત પંકજભાઇ ત્રિવેદીની ૧૦ પુણ્યતિથિએ નોર્થ લંડનમાં જુના સ્વાધ્યાયીઓએ એક પ્રાર્થના સભાનુ આયોજન કર્યું હતું. આ સભામાં અતિથી વિશેષ તરીકે શ્રી સી.બી પટેલ (તંત્રી શ્રી, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ યુકે), શ્રી લાલુભાઇ પારેખ (પ્રેસીડન્ટ, ઓવરસીઝ...

પૂજ્ય શ્રી રામબાપાનો ૯૬મો જન્મદિન દેશભરમાંથી આવેલા ૨,૫૦૦થી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં તેમની આજીવન સેવા અને ઉપાસના પ્રત્યે શ્રદ્ધા અને આદરભાવની અભિવ્યક્તિ સાથે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સાઉથ હેરોના ધર્મેચા લોહાણા સેન્ટર ખાતે તેમના ઐતિહાસિક...

આફ્રિકામાં જે સામાજિક, સાંસ્કૃતિક કે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી એની પરંપરા અા પશ્ચિમની ભૂમિ પર પણ ચાલુ રહે, એકબીજા સાથે સંપર્ક રહે, આત્મીયતા વધે એવા આશયથી અત્રે આવેલા આપણા સમાજના પીઢ કાર્યકરોએ અહીં આવી સૌ પહેલાં પોતપોતાના વર્તુળના સમાજોની રચના કરી,...



to the free, weekly Gujarat Samachar email newsletter