Search Results

Search Gujarat Samachar

ગમે તે પ્રકારે પાતળા થવા મથતા લોકો શરીરને પૂરતું પોષણ ન આપે તો તેનાથી શરીરની ચરબી તો બળે છે, પણ આંખોને નુકસાન થાય છે એવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે રવિવારે આ લખાઇ રહ્યું છે. વિજયાદશમી અને દશેરા ત્રીજી ઓક્ટોબરે હતા કે ચોથી ઓક્ટોબરે તેમાં અવઢવ અને વિવાદ હોવાનું સંભળાયું હતું. ચંદ્રની ગતિ અને સ્થિતિ આધારિત આપણું હિન્દુ કેલેન્ડર વિશ્વનું સૌથી પુરાતન હોવાથી અવારનવાર...

ઈન્ડિયામાં બે રૂપિયાના પાઉચ વડે ‘બાલોં મેં સૂરજ કી ચમક’ લાવતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ! કાળા, સોનેરી, રાખોડી, કથ્થઈ, લાલ અને હવે તો ભુરા કે લીલા રંગના...

ન્યૂ યોર્કઃ  માનવતાવિરોધી ગંભીર અપરાધોની સુનાવણી લંબાવવામાં નિષ્ફળતાના પગલે કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ હંગામી રીતે કેન્યાનું પ્રમુખપદ છોડી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો સામનો કરવાની જાહેરાત કરી છે.

બેંગલોર: આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં કર્ણાટક હાઈ કોર્ટે તમિલનાડુનાં પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાને જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, જયલલિતાને જામીન મળી ગયા છે. જોકે, મંગળવારે કોર્ટે ચુકાદામાં છેલ્લા પેરેગ્રાફમાં...

સ્ટોકહોમઃ માનવમગજ કેવી રીતે માર્ગ શોધે છે એ વિશે સંશોધન કરવા બદલ સંયુક્ત બ્રિટિશ અમેરિકન સંશોધક જ્હોન ઓ'કિંફે અને નોર્વેના સંશોધક દંપતિ એડવર્ડ અને મે-બ્રિટ મોસેરને મેડિસિનનું સંયુક્ત નોબલ પ્રાઇઝ એનાયત થયું છે. આ સંશોધકોએ મગજમાં ‘ઈનર જીપીએસ’...

વોશિંગ્ટનઃ અમેરિકાનાં પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગેબ્બાર્ડે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવાનું વચન આપ્યું છે. તુલસીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેમણે નરેન્દ્ર મોદીને વચન આપ્યું છે કે...

ઘડીકમાં વરસાદ તો ઘડીમાં તડકો એવી ડબલ સિઝનમાં રહેતાં અમારા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં આઠ મહિનાના ઉનાળા વચ્ચે ખાબકી જાતા ગાંડાતૂર ચોમાસાથી...

એક સમારંભમાં દરમિયાન રિજિજુએ જણાવ્યું હતું કે અમે આ પ્રકારના બનાવો મામલે હવે ઘણા સ્પષ્ટ છીએ. અમે ભારતીય પ્રદેશમાં ચીનની કોઇ પણ પ્રકારની ઘૂસણખોરી સાંખી લઇશું નહીં. ભારતને આ પ્રકારની ઘૂસણખોરી સ્વીકાર્ય નથી. ભારત સરહદ પર શાંત વાતાવરણ ઇચ્છે છે અને...

મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે, એનડીએનો સાથ છોડવા બાબતે પક્ષ પોતાનો અંતિમ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત પછી લેશે....