હેલ્થ ટિપ્સઃ એકલવાયાપણુંઃ મદદ કરવી એ અકસીર ઉપાય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...

નિયમિત મેડિકલ ટેસ્ટથી ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીનો ખતરો ઘટશે

દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...

ગયા વર્ષે ઈંગ્લેન્ડની NHS હોસ્પિટલોમાં પથારી, સ્ટાફ અથવા સાધનોની અછતના કારણે લગભગ ૭૦,૦૦૦ જેટલા ઓપરેશન્સ રદ કરી દેવાયા હતા. લેબર પાર્ટીએ આ આંકડાને કૌભાંડ...

ઈમરજન્સીના સંજોગોમાં નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસ (NWAS) NHS ટ્રસ્ટના સ્ટાફને બોલાવવામાં આવે છે પરંતુ, તેઓ જ્યારે તે સ્થળે જાય છે ત્યારે સારવાર કરવા...

આજની દોડધામભરી જીવનશૈલીના કારણે હૃદય રોગ સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્યાથી બચવા માટે શું કરવું જોઇએ? તબીબી નિષ્ણાતો કહે છે કે નો કરી......

આપણા દરેકના જીવનમાં મોબાઇલ ફોન આગવું સ્થાન ધરાવે છે. સંવાદ-સંપર્કનું આ સાધન આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયો છે એમ કહીએ તો પણ તેમાં અતિશ્યોક્તિ નથી....

ચીનના એક વૈજ્ઞાનિકે રંગસૂત્રોમાં ફેરફાર કરીને શિશુઓ પેદા કરવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે. ચીની યુનિવર્સિટીના પ્રોફેસર જિયાનકુઈએ યૂટયૂબ પર નવજાત...

ચીનના એક વૈજ્ઞાનિકે રંગસૂત્રોમાં ફેરફાર કરીને શિશુઓ પેદા કરવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે. ચીની યુનિવર્સિટીના પ્રોફેસર જિયાનકુઈએ યૂટયૂબ પર નવજાત...

અંધત્વના એક સર્વસામાન્ય કારણ ગ્લુકોમાને ધ્યાન કરવાથી નિવારી અથવા ધીમું પાડી શકાય તેમ અભ્યાસમાં જણાયું હતું. બ્રિટનમાં ૫૦૦,૦૦૦ લોકો ગ્લુકોમાથી પીડાય છે.

યુકેમાં બાળસ્થૂળતાનો ટાઈમબોમ્બ ધણધણી રહ્યો છે ત્યારે તેના સામનાની યોજનાના ભાગરુપે આગામી વર્ષના ફેબ્રુઆરીથી સમગ્ર લંડનના ટ્યૂબ સ્ટેશનો અને બસ સર્ટોપ્સ પર...



to the free, weekly Gujarat Samachar email newsletter