
ઈંગ્લેન્ડમાં હિન્દુ અને જૈન સમુદાયને ઓર્ગન ડોનેશન માટે ‘ઓપ્ટ આઉટ’ સિસ્ટમથી માહિતગાર કરવા લોર્ડ જિતેશ ગઢિયા અને NHSબ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) દ્વારા...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...
દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...
ઈંગ્લેન્ડમાં હિન્દુ અને જૈન સમુદાયને ઓર્ગન ડોનેશન માટે ‘ઓપ્ટ આઉટ’ સિસ્ટમથી માહિતગાર કરવા લોર્ડ જિતેશ ગઢિયા અને NHSબ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) દ્વારા...
ઠંડીના દિવસોમાં શિયાળાના શક્તિવર્ધક વસાણાની જેમ ગોળ પણ ખૂબ ગુણકારી છે. આથી જ મોટા ભાગના શિયાળુ પાકમાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ થાય છે. ઠંડીના સમયે ગોળનું...
માનવશરીર ઘણું અસુરક્ષિત ગણાય છે. અનેક જીવાણુઓ, વિષાણુઓ સહિતના જીવજંતુઓ માનવશરીર પર ત્રાટકવાની રાહ જ જોતાં હોય છે. જરા પણ ફેવરેબલ સંજોગો જણાય તેની સાથે...
તંદુરસ્ત વૃદ્ધોને હૃદયરોગ અટકાવવા માટે અપાતી સ્ટેટિન ગ્રૂપની દવાઓથી કોઈ ખાસ લાભ થતો ન હોવાનું સ્પેનિશ વિજ્ઞાનીઓના નવા સર્વેમાં બહાર આવ્યું છે. બ્રિટનમાં...
વિશ્વભરમાં માંસાહારનું પ્રમાણ ઘટી રહ્યું છે. યુકેમાં પણ લોકો માંસાહારને ત્યાગી શાકાહારી કે વેગન બનવા તરફ વળી રહ્યાં છે. ત્રીજા ભાગના બ્રિટિશરોએ માંસ ખાવાનું...
બ્રિટિશ સરકારે લોકોની સ્થૂળતાની સમસ્યા દૂર કરવા પિઝાની સાઇઝ ઘટાડવાની યોજના ઘડી છે. સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર પિઝામાં કેલરી ઘટાડવા માટે તેના...
ઊંચા કે લાંબા લોકોને કેન્સર થવાનું જોખમ વધુ રહે છે કારણકે તેમના શરીરમાં કોષોનું પ્રમાણ વધારે હોય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોને જણાયું છે...
ઈંગ્લેન્ડના છ મિલિયન સ્મોકરને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા ૧લી ઓક્ટોબરથી શરૂ થનારી ૨૮ દિવસની સ્ટોપ સ્મોકિંગ ચેલેન્જ સ્ટોપ્ટોબરમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત...
તા.૨૭ સપ્ટેમ્બરે મળનારી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની ત્રીજી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવા બિન ચેપી રોગો (NCD) વિશે ચર્ચા થશે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર યોજનાનો પ્રારંભ કર્યો છે. યોજના અંતર્ગત ભારતના ૨૦ રાજ્યોના ૫૦ કરોડ લોકોને ૧૩૫૪ બીમારીની વિનામૂલ્યે...