ઓમેગા-3 થી ભરપૂર આહાર હૃદયનું આરોગ્ય સુધારવામાં મદદરૂપ

ગત થોડા દાયકાઓમાં વિજ્ઞાનીઓએ પૂરતા પુરાવા આપ્યા છે કે સેચ્યુરેટેડ-સંતૃપ્ત ચરબીનું વધુ પ્રમાણ ધરાવતો ખોરાક હૃદયરોગને આમંત્રણ આપે છે. સંતૃપ્ત ચરબી લગભગ જીવલેણ અરીધમીઆ (હૃદયના અનિયમિત ધબકારા) ઉપરાંત, ડાયાબિટીસ અને એથેરોસ્ક્લેરોસિસ જેવી સમસ્યાઓ...

હેલ્થ ટિપ્સઃ રોજ રાત્રે ભોજન બાદ ગોળ ખાઓ અને નિરોગી રહો

આયુર્વેદમાં ગોળને દવા માનવામાં આવે છે, એક એવી દવા (!) જે મીઠીમધુરી છે અને ભાગ્યે જ કોઇને નાપસંદ છે. ખાસ કરીને જો તમે ઠંડીમાં રાત્રે જમ્યા પછી ગોળ ખાવાનું રાખો છો તો તે શરીર માટે અમૃત જેવું કામ કરે છે. 

છેલ્લે આપણે બાગવાનીના લેખમાં લીલીછમ લોનની વાત જાણી હતી. આમ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા તે પછી આપણને વર્ષની ઘણી મહેર મળી. વરસાદ આ દેશનું એક અમૂલ્ય...

લંડનઃ ડાયાબીટીસ નિષ્ણાતો ડો. કાશીનાથ દીક્ષિત અને પ્રોફેસર એન્ડ્રયુ બોલ્ટને ભારતમાં તેમના હસ્તકના વિવિધ પ્રોજેક્ટ્સની ચર્ચા કરવા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન...

પુખ્તાવસ્થા પછી જો વ્યક્તિને ઊંઘમાં ચાલવાની, બોલવાની, હાથ-પગ ઉલાળવાની આદત હોય તેમને પાર્કિન્સન ડિસીઝ થવાનું રિસ્ક વધુ હોય છે. ઊંઘમાં જોવા મળતા આવાં લક્ષ્ણો...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સંગત સેન્ટરના સહકારથી તા. ૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ સંગત સેન્ટર હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ અને મેદસ્વીતા સામે જાગૃતી કાવવા વિશેષ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો. અસીમ...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સંગત સેન્ટરના સહકારથી તા. ૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ બપોરે ૩ કલાકે સંગત સેન્ટર હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ કાર્યક્રમ...

અનહદ ગળપણ ધરાવતા જ્યુસ, ડ્રિંક્સ વગેરે પીણાંને કારણે પ્રતિ વર્ષ ૮,૦૦૦ કેસોનો વધારો થઇ રહ્યો છે. યુનિવર્સિટી અોફ કેમ્બ્રીજના અભ્યાસ મુજબ અમેરિકામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧.૮ મિલિયન લોકોને અને યુકેમાં ૭૯,૦૦૦ લોકોને 'ડાયાબિટીશ ટુ'ની બીમારી થઇ હતી.

મેટાબોલિઝમ એટલે ચયાપચયની પ્રક્રિયા. શરીર ખોરાક દ્વારા જે કેલરી મેળવે છે એ કેલરીરૂપી શક્તિનો વપરાશ પૂરેપૂરો તો જ થાય જો તમારું મેટાબોલિઝમ મજબૂત હોય, નહીંતર...

આજે ભલે ફાર્મસી સ્ટોરમાં જાતભાતના રોગની દવાઓ મળી રહેતી હોય, પણ એક સમય એવો હતો જ્યારે બેકટેરિયા, વાઇરસ અને જીવજંતુજન્ય રોગોનો મોર્ડન મેડિસિન પાસે કોઈ ઉકેલ...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૪ જૂને વિશ્વભરમાં વર્લ્ડ બ્લડ ડોનર ડે મનાવાશે. આ વર્ષની મુખ્ય થીમ છેઃ થેન્કયુ ફોર સેવિંગ માય લાઇફ. આ પ્રસંગે બ્લડ ગ્રૂપના...



to the free, weekly Gujarat Samachar email newsletter