એલર્જીના સંકેતો ઓળખો અને તેને દૂર કરો

ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીના ત્રણ મહિના એલર્જીની સીઝન કહેવાય છે. સામાન્યપણે જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ કેટલાક બિનહાનિકારક પદાર્થોને ખતરો સમજીને પ્રતિક્રિયા આપે છે તેના પરિણામે એલર્જી થાય છે. આ મહિનામાં એલર્જી વધુ થવાનું કારણ પરાગરજની માત્રા...

સ્માર્ટવોચ અને ફિટનેસ ટ્રેકર્સના પટ્ટામાંથી ઝેરીલા કેમિકલ્સ શરીરમાં પ્રવેશી શકે

આજકાલ સ્માર્ટવોચ અને ફિટનેસ ટ્રેકર્સ પહેરવાનો વાયરો વાયો છે. આમાં કશું જ ખોટું નથી કારણકે તેનાથી સમય અને આપણા આરોગ્યની સંભાળ બરાબર લેવાય છે કે નહિ તેની જાણકારી મળે છે. 

મહિલાઓને આકર્ષવા અવનવા કરતબ કરીને તથા સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરનારા લોકો માટે ચેતવણીરૂપ સમાચાર છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વધુ...

 એક નવા અભ્યાસમાં એવું તારણ મળ્યું છે કે, હાઇ બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ), સ્થૂળતા અને ટાઇપ-૨ ડાયાબિટીસ મેલિટસને કારણે લિવરના કેન્સરનું જોખમ વધે છે. અમેરિકાની...

એક અભ્યાસમાં કહેવાયું છે કે, બાળકો માતા કરતાં પિતા સાથે વધુ સુખદ પળો માણે છે. જેના કારણ સ્વરૂપે જણાવાયું હતું કે માતા બાળકોને તેમના કામ વિશે વધુ ટકોર કરતી...

હાઈ બ્લડપ્રેશર કે લો બ્લડપ્રેશર બંને સ્થિત તમારા સામાન્ય જીવનને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે, જોકે કેટલીક બાબતો એવી છે કે જેનાથી બ્લડપ્રેશરને સરળતાથી...

તાજેતરમાં અમેરિકાના રિસર્ચરોએ નોંધ્યું છે કે આલ્કોહોલને કારણે મોંમાં ડ્રાયનેસ આવી જાય છે. આ સમસ્યા માત્ર દારૂ પીવાથી જ થાય છે એવું નથી, પરંતુ મોં સાફ કરવા...

હાલમાં જ થયેલા એક આયુર્વેદિક સંશોધન મુજબ, લસણમાં રહેલું એલ્લીસીન નામનું તત્ત્વ માનવ ફેફસાં માટે ફાયદાકારી છે તેથી લસણનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી ફેફસાં તંદુરસ્ત રહે છે.

આ શિયાળામાં બાળકોને રસીકરણનો સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ હાથ ધરાયો છે ત્યારે બાળકોને ફ્લુ સામે રક્ષણ મળે તે હેતુથી પેરન્ટ્સ અને સંભાળ લેનારાઓને પબ્લિક...

કુદરતી ગર્ભાધાનથી જન્મેલા બાળકોની સરખામણીએ પરંપરાગત IVF સારવારથી અલગ ઈન્ટ્રા-સાયટોપ્લાઝમિક સ્પર્મ ઈન્જેક્શન (ICSI) ટેક્નિક દ્વારા જન્મેલા યુવાન પુરુષો...

ઈબુપ્રોફેન સહિતની પેઈનકિલર્સ લાંબો સમય લેવામાં આવે તો હાર્ટને રોગના જોખમમાં ૨૦ ટકાનો વધારો થતો હોવાનું BMJ Open જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવાયું છે....

ગર્ભનિરોધક પિલ્સ લેતી મહિલાઓમાં હતાશાનું પ્રમાણ વધવાનું જોખમ રહે છે અને ૧૫-૧૯ વયજૂથની તરુણીઓમાં તેનાથી હતાશા આવવાનું જોખમ વધીને ૮૦ ટકાનું જણાયું છે. યુનિવર્સિટી...



to the free, weekly Gujarat Samachar email newsletter