
હોસ્પિટલમાં ભીડ કે કોઈ બીમાર વ્યક્તિને જોઈને તમે પોતે પણ તરત જ ‘બીમાર’ હોવાનું અનુભવવા લાગો છો. ગળામાં ખરાશ, શરીરમાં બેચેની કે પછી ચેપને કારણે થતાં કેટલાંક...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...
દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...
હોસ્પિટલમાં ભીડ કે કોઈ બીમાર વ્યક્તિને જોઈને તમે પોતે પણ તરત જ ‘બીમાર’ હોવાનું અનુભવવા લાગો છો. ગળામાં ખરાશ, શરીરમાં બેચેની કે પછી ચેપને કારણે થતાં કેટલાંક...
છાતીમાં બળતરા અને અપચાની સમસ્યા સામાન્ય હોવાથી લાખો લોકો તેની દવાઓ છાસવારે લેતા રહે છે પરંતુ, આ દવાઓ તેમની યાદશક્તિને અસર કરે છે તેનાથી તેઓ અજાણ રહે છે....
ઓરલ હેલ્થનું ધ્યાન રાખવા માટે પૂરતી કાળજી રાખવી જરૂરી છે. નિયમિતરૂપે બ્રશ કરવાથી આપણાં દાંતમાં સડો કે અન્ય બીમારી પેદા કરનારા બેક્ટેરિયા દૂર થાય છે. સાફ...
રોજિંદા ભોજનમાં ઓછી કેલરી ધરાવતાં પૌષ્ટિક ખોરાકનું નિયમિત સેવન તમારા આયુષ્યમાં 50 ટકાનો વધારો શકે છે. આયુષ્ય વધારતી દવાઓ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે.
તમે તમારી નજીકના પ્રિયજનો કે મિત્રોને મહિનામાં કેટલી વાર મળી રહ્યા છો... અથવા તો છેલ્લી વખતે ક્યારે મળ્યા હતા? શું યાદ નથી આવતું? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’...
વિશ્વને ચિકનગુનિયાની પ્રથમ વેક્સિન મળી છે. યુએસ-એફડીએ ચિકનગુનિયાની પહેલી રસી ઇક્સ્ચિકને મંજૂરી આપી છે. 18 વર્ષથી વધુ વયના લોકોને આ રસી અપાશે.
કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરવાથી પીઠ અને ગરદનમાં દુખાવો હવે કોઇ સામાન્ય વાત નથી. પશ્ચિમી દેશોએ તેને ‘ઓનલાઇન સ્પાઇન’નું નામ આપ્યું છે.
પનીરને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ ફાઈબર અને એન્ટિઓક્સિડેન્ટ...
બિનઆરોગ્યપ્રદ આહારના કારણે બ્લડ સુગરના ઊંચા સ્તરથી મહિલાઓમાં હૃદયરોગનું જોખમ 50 ટકા અને પુરુષોમાં 30 ટકા જેટલું વધી શકે છે.
નિયમિત કસરત તંદુરસ્તીની પ્રથમ ચાવી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર, નિયમિત કસરત શારીરિક અને માનસિક બંને તંદુરસ્તીમાં સુધારો કરે છે. સાથે સાથે...