હેલ્થ ટિપ્સઃ એકલવાયાપણુંઃ મદદ કરવી એ અકસીર ઉપાય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...

નિયમિત મેડિકલ ટેસ્ટથી ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીનો ખતરો ઘટશે

દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...

એક સંશોધનના તારણ પ્રમાણે જે મહિલા મેનોપોઝના તબક્કાની નજીક હોય અથવા તો એમાંથી પસાર થઇ રહી હોય તેમણે પોતાના હૃદયની સવિશેષ કાળજી લેવી જોઇએ કારણ કે આ તબક્કા...

ગુજરાત હવે મેડિકલ હબ બન્યું છે. ઘણી બધી મેડિકલ સેવાઓ માટે વિવિધ દેશો જેવા બ્રિટન અને અમેરિકા ઉપરાંત આફ્રિકાના કેન્યા, ઝિમ્બાબ્વે, ટાન્ઝાનિયા, ઓસ્ટ્રેલિયા...

એક સંશોધનના તારણ પ્રમાણે જે મહિલા મેનોપોઝના તબક્કાની નજીક હોય અથવા તો એમાંથી પસાર થઇ રહી હોય તેમણે પોતાના હૃદયની સવિશેષ કાળજી લેવી જોઇએ કારણ કે આ તબક્કા...

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી નિધિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ એટલે બેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસનું સરનામું કહી શકાય. કન્સલટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ...

આરોગ્યપ્રદ ઋતુ કહેવાતો શિયાળો બીમાર પણ પાડી શકે છે. શરદી, ફલૂ તેમજ શ્વસન સંબંધિત સમસ્યાઓ ઉપરાંત હાર્ટએટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ, ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા...

આપણને શરીરના પોષણ સંદર્ભે અનેક માર્ગદર્શન અને સલાહ મળી રહે છે. જોકે, તમારે સંતોષકારક અને સ્વસ્થ જીવન જીવવું હોય તો થોડી તંદુરસ્ત આદત જરૂરી છે. અમેરિકન...

આજકાલ માર્કેટિંગનો જમાનો છે. ચીજવસ્તુઓ વેચવા તેને રૂપાળાં નામના વાઘા પહેરાવાય છે. આવું જ ખાદ્યપદાર્થો અને પીણાનું છે. લોકપ્રિય બનેલા કાર્બોનેટેડ અને નોનઆલ્કોહોલિક...

શિયાળાની શરૂઆત સાથે તાજા અને લીલા શાકભાજી મળવા લાગે છે. આ સિઝનમાં સૌથી વધારે લીલું લસણ અને લીલી ડુંગળી જોવા મળે છે. શિયાળામાં મોટાભાગના લોકો લીલી ડુંગળીનો...

દેશ હોય કે દુનિયા, ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાતી પીડાતા દર્દીઓમાં મહિલાની સંખ્યા સવિશેષ જોવા મળે છે. ઓસ્ટિયોપોરોસિસના કેસોમાં વર્ષ - પ્રતિવર્ષ વધારો થઇ રહ્યો...

સામાન્ય રીતે શિયાળાને તંદુરસ્તીની ઋતુ કહેવાય છે. કેમ કે આ દિવસોમાં પાચન સારું રહે છે, જેનાથી ભોજનથી શરીરને સારું પોષણ મળે છે. રાત લાંબી હોવાને કારણે ભરપૂર...



to the free, weekly Gujarat Samachar email newsletter