
મનની શાંતિ મેળવવા માટે અમેરિકામાં લોકો 10 સેકન્ડ સુધી આરામપૂર્વક ધીમે-ધીમે શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એક સંશોધન મુજબ કામ કરતી વખતે વચ્ચે થોડો...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...
દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...
મનની શાંતિ મેળવવા માટે અમેરિકામાં લોકો 10 સેકન્ડ સુધી આરામપૂર્વક ધીમે-ધીમે શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એક સંશોધન મુજબ કામ કરતી વખતે વચ્ચે થોડો...
નિદ્રાની સમસ્યા વય કે લિંગને ધ્યાનમાં લીધા સિવાય કોઈને પણ નડી શકે છે. વિશ્વમાં લાખો સ્ત્રીઓ અનિદ્રા તથા તેને સંબંધિત અન્ય સમસ્યાઓના રોગથી પીડાય છે. નવા...
શું તમે જાણો છો કે સ્વાદ પણ તમારી તંદુરસ્તી અંગે ઘણું કહે છે? ડાયાબિટીસ જેવી કેટલીક બીમારીનો આ પ્રારંભિક સંકેત આપી શકે છે. હેલ્થલાઈન મેગેઝિનના રિપોર્ટમાં...
તમે કદાચ નોંધ્યું હશે કે સવારમાં કોફીનો કપ પીવા સાથે લગભગ હંમેશાં બાથરૂમ/લેટ્રિનની મુલાકાતે જવું પડે તેમ બને છે. આ માત્ર તમારી વાત નથી. આમ થવાના ઘણા કારણો...
ભોજનની આપણા શરીર અને મન ૫૨ સીધી અસર થાય છે. જેમાં કેટલાક એવા ખાદ્ય પદાર્થ હોય છે જે હૃદય, આંખોની રોશની અને સાંધાની હલનચલનને સીધી અસર પહોંચાડે છે. ‘ડ્રેસિંગ...
બહુમતી વર્ગમાં એક ગેરમાન્યતા જોવા મળે છે કે શરીર તંદુરસ્ત છે તો મોઢાની તંદુરસ્તી અંગે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. જોકે, હકીકત એ છે કે મોઢાની નાદુરસ્તીનો...
ઘોંઘાટ કોઈને પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. તેનાથી ઊંઘમાં પણ ખલેલ પડવી અને તણાવ જેવી સમસ્યા સર્જાય છે. પરંતુ, તમામ અવાજ સમસ્યાઓનું કારણ નથી બનતા.
જો આ શિયાળામાં વજન ઘટાડવા માટે કસરત શરૂ કરવા માગો છો તો આ રિસર્ચ તમને પ્રોત્સાહિત કરી શકે છે. સપ્ટેમ્બર-2023માં જર્નલ ઓબેસિટીમાં પ્રકાશિત રિસર્ચ કહે છે...
પ્રત્યેક વ્યક્તિ પોતાના શારીરિક આરોગ્યને તંદુરસ્ત રાખવા લીલાં શાકભાજી, ફળ, પોષણયુક્ત ખોરાકનું સેવન કરતો હોય છે. સામાન્ય રીતે ડ્રાયફ્રૂટમાં સમાવિષ્ટ કાજુ,...
શરીરના આરોગ્ય અને ખાસ કરીને હૃદયરોગ અને સ્ટ્રોકના જોખમોની હાલત જાણવા માટે બ્લડ પ્રેશરનું પ્રમાણ જાણવું જરૂરી છે. સામાન્યપણે બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર...