
તમારી અંદર છુપાયેલા પડછાયાને ઓળખો છો? મનોવિજ્ઞાનના અભ્યાસ અનુસાર દરેક વ્યક્તિની અંદર એક પડછાયો હોય છે જે વ્યક્તિનું જ બીજું રૂપ છે પરંતુ સામાન્ય રીતે સામે...
તમારી અંદર છુપાયેલા પડછાયાને ઓળખો છો? મનોવિજ્ઞાનના અભ્યાસ અનુસાર દરેક વ્યક્તિની અંદર એક પડછાયો હોય છે જે વ્યક્તિનું જ બીજું રૂપ છે પરંતુ સામાન્ય રીતે સામે આવતું નથી. આ એવું વ્યક્તિત્વ છે જે વ્યક્તિ પોતાની અંદર છુપાવીને રાખે છે, સમાજની સામે લાવતી...
વ્યક્તિ કેટલી ઝડપથી સફળ થાય છે તે મહત્ત્વનું નથી, પરંતુ કેટલી સફળ થાય છે તે અગત્યનું છે. ઘણા લોકો મનમાં એવી ઈચ્છા રાખતા હોય છે કે તેઓ જલ્દી ધનવાન થઇ જાય કે ઝડપથી ઊંચા હોદા પર પહોંચી જાય. પરંતુ અહીં સફળતાનું પરિમાણ જો ધનવાન થવાનું હોય કે ઊંચા...
તમારી અંદર છુપાયેલા પડછાયાને ઓળખો છો? મનોવિજ્ઞાનના અભ્યાસ અનુસાર દરેક વ્યક્તિની અંદર એક પડછાયો હોય છે જે વ્યક્તિનું જ બીજું રૂપ છે પરંતુ સામાન્ય રીતે સામે...
વ્યક્તિ કેટલી ઝડપથી સફળ થાય છે તે મહત્ત્વનું નથી, પરંતુ કેટલી સફળ થાય છે તે અગત્યનું છે. ઘણા લોકો મનમાં એવી ઈચ્છા રાખતા હોય છે કે તેઓ જલ્દી ધનવાન થઇ જાય...
સામાન્ય રીતે લોકો એવું માને છે કે અધ્યાત્મ એટલે સંસાર ત્યાગ. ભલે ભગવા પહેરીને સાધુતા ન પણ સ્વીકારે પરંતુ જે આધ્યાત્મિક વૃત્તિ અપનાવે તે ધીમે ધીમે સંસારથી...
આપણા શબ્દોમાં સફળતાનાં બીજ છુપાયેલા હોય છે. આપણી ભાષાથી જ નિર્ધારિત થાય છે કે આપણું ભવિષ્ય શું હશે. સકારાત્મક શબ્દ અને વાક્યપ્રયોગ કરનારા લોકોની માનસિકતા...
એક પ્રયોગ કરવામાં આવ્યો. કોલેજના પ્રાધ્યાપકે તેના વર્ગના વિદ્યાર્થીઓને માટે એક ટેબલ પર અલગ અલગ પાત્રમાં કોફી મૂકી. એકાદ પ્યાલો ચળકતો સુંદર દેખાય તેવો હતો,...
ગાંધીજીના જીવનનો એક કિસ્સો છે. એક દિવસ સવારે તેમને મળવા કોઈ આવ્યું. આગંતુકે તેમને પૂછ્યું કે બાપુ આ ખાટલા નીચે પાણીનો લોટો રાખ્યો છે એ શા માટે? ગાંધીજી...
જીવનના કેટલાક પડાવ એવા હોય છે કે જે આપણા માટે સૌથી વધારે યાદગાર અને મહત્ત્વપૂર્ણ બની રહે છે. જેમ કે ગાંધીજીના જીવનમાં તેમને દક્ષિણ આફ્રિકામાં રેલવેના પ્રથમ...
પોઇન્ટ ઓફ વ્યૂ - દૃષ્ટિકોણ અંગે આપણે ઘણીવાર વાત કરતા હોઈએ છીએ. આપણો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ, કેવી રીતે આપણે બીજાની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરવી જોઈએ વગેરે...
જો વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં આયોજન કરતા અને તેનો અમલ કરતા શીખી જાય તો તેને સફળ થતા કોઈ ન રોકી શકે. વ્યક્તિને સફળ થવા માટે ટેલેન્ટ નહિ, સંસાધનો નહિ...
વ્યક્તિના સ્વભાવની સાચી ઓળખ ત્યારે થાય છે જયારે તેને ના કહેવી પડે. કોઈ પ્રસ્તાવ મૂકે, કે કામ માટે વિનંતી કરે અને જો તે ન થઇ શકે તેમ હોય કે ન કરવું હોય...