બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

કર્ણાટકના કોંગ્રેસી મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ વીરશૈવ-લિંગાયત પંથને હિન્દુઓથી અલગ ધર્મનો દરજ્જો આપીને વિવાદનો મધપૂડો છેડ્યો છે. વિધાનસભા ચૂંટણી માથે મંડરાઇ રહી છે ત્યારે કોંગ્રેસ સરકારે લિંગાયતોની મતબેન્ક મજબૂત બનાવવા આ દાવ ખેલ્યો છે. લિંગાયત...

ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનું બહુમાન ધરાવતી કોંગ્રેસનું બે દિવસનું ૮૪મું મહાઅધિવેશન દેશના પાટનગરમાં સમાપ્ત થયું. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બુઝુર્ગથી માંડીને યુવા નેતાઓએ વિચારો રજૂ કર્યા. રાહુલ ગાંધી ઉપરાંત ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ...

લોકસભાની પેટા-ચૂંટણીમાં કારમા પરાજય બાદ ભાજપ-નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ને બીજો મોટો આંચકો આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુએ આપ્યો છે. ગયા સપ્તાહે મોદી સરકારમાંથી રાજીનામું આપનાર તેલુગુ દેશમ્ પાર્ટીએ હવે એનડીએ સાથે નાતો તોડ્યો...

ચીનના સંસદગૃહે આખરે રાષ્ટ્રપતિ શી જિનપિંગને વધુ શક્તિશાળી બનાવતા બંધારણીય સુધારા પર મંજૂરીનું મત્તું મારી દીધું છે. ચીનમાં અત્યાર સુધી કોઇ પણ રાષ્ટ્રપતિ માત્ર બે જ મુદત (એટલે કે દસ વર્ષ) સુધી હોદ્દા પર રહી શકતા હતા. માઓત્સે તુંગની જેમ કોઇ સર્વોચ્ચ...

જ્યારે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવવાનો અધિકાર ધરાવતી હોય તો પછી સન્માન સાથે મરવાનો કેમ નહીં? ભારતમાં લાંબા સમયથી ચર્ચાના ચોતરે ચઢેલા આ પ્રશ્નનો જવાબ આખરે સર્વોચ્ચ અદાલતે આપી જ દીધો છે. સુપ્રીમ કોર્ટે કેટલીક આકરી શરતોને આધીન ભારતીયોને ‘ઇચ્છામૃત્યુ’નો...

ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામોના પડઘા હજુ શમ્યા નથી ત્યાં પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામો દેશવાસીઓ સમક્ષ આવી ગયા છે. દેશના ઇતિહાસમાં કદાચ પહેલી વખત પૂર્વોત્તરના ચૂંટણી પરિણામોની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે થઇ રહી છે. આ ચૂંટણીને...

પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાંડ સંદર્ભે નાણાંપ્રધાન અરુણ જેટલી પાસેથી આવા જવાબની આશા નહોતી. ભારતના બેંકિંગ સેક્ટરની વિશ્વસનીયતાને હચમચાવી નાખનાર આ ગેરરીતિ વિશે દિવસો સુધી ચૂપકિદી સેવ્યા બાદ નાણાંપ્રધાને મોઢું તો ખોલ્યું, પણ જવાબદારીનો ઓળિયો-ઘોળિયો...

દેશ કોઇ પણ હોય, લશ્કરના વડા જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે તેમનો અભિપ્રાય વ્યક્ત કરે છે ત્યારે સહુ કોઇ તેને ગંભીરતાથી ધ્યાને લેતા હોય છે, સંબંધિત વિભાગો દ્વારા સત્વરે આવશ્યક આનુષાંગિક પગલાં લેવાતાં હોય છે. પરંતુ ભારતની વાત અલગ છે. અહીં આર્મી...

ભારતમાં આર્થિક કૌભાંડો નવા નથી. હર્ષદ મહેતાનું શેરબજાર અંગેનું કૌભાંડ જુઓ કે તત્કાલીન ટેલિકોમ પ્રધાન ડી. રાજા અને કનીમોઝીએ ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીના...

ભારતમાં આર્થિક કૌભાંડો નવા નથી. હર્ષદ મહેતાનું શેરબજાર અંગેનું કૌભાંડ જુઓ કે તત્કાલીન ટેલિકોમ પ્રધાન ડી. રાજા અને કનીમોઝીએ ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીના ગોટાળા જુઓ.  કિંગફિશરના વિજય માલ્યાએ કરોડો રૂપિયાની લોન લીધા બાદ પરત ન કરીને બેન્કોને રાતા...



to the free, weekly Gujarat Samachar email newsletter