બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન...

ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરને સંસદીય કમિટી સમક્ષ પોતાની નિર્દોષતા પૂરવાર કરવાનો ઘણો પ્રયાસ કર્યો છે પરંતુ, તેમાં તો સફળ થયા નથી. બ્રિટિશરો જે શાલીન મૂલ્યો માટે જાણીતા છે તેનાથી વિરુદ્ધ પોતાના બચાવ માટે આરોપીના પિંજરામાં ઉભા રહેવું...

ભારતીય વેરિએન્ટ B.1.617.2ની માયાજાળથી કોવિડના કેસીસમાં ઉછાળો આવ્યો છે. આ સંદર્ભે વેક્સિનેશન પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવા અને સામાન્યપણે રસીકરણને વધુ તીવ્ર બનાવવા પર ભાર મૂકાઈ રહ્યો છે. વેક્સિનેશનની સાથોસાથ માસ્ક પહેરવા, અને શારીરિક અંતર જાળવવા,...

બ્રિટનના ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને શાહી પરિવારના સભ્યો તરફ લોકો આદર અને સન્માનની દૃષ્ટિ ધરાવે છે તેમાં કોઈ શંકા નથી. પ્રિન્સ હેરી અને મેગન મર્કલના સનસનીખેજ ઈન્ટરવ્યૂ પછી પણ આદરમાં ઘટાડો જણાયો નથી પરંતુ, ‘એક મછલી સારે તાલાવ કો ગંદા કર દેતી હૈ’ની...

૨૦૨૦ના વર્ષમાં વિશ્વભરના ભ્રષ્ટાચારી  દેશોની સૂચિમાં યુકે ૧૧મા નંબરે છે. આ નામાવલિના ચાર દેશો : કેનેડા, ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગ સાથે યુકેની સરખામણી કરીએ તો એનો ક્રમ ઉતરતો છે. એકાદ દાયકા અગાઉ યુકે ૧૬મા ક્રમાંકે હતું. તે એ વર્ષ હતું કે, જ્યારે...

કોરોના મહામારી વચ્ચે ભારતના પાંચ રાજ્યો- પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીજંગ ખેલાઈ ગયો પરંતુ, તમામની નજર ફક્ત પશ્ચિમ બંગાળના રસપ્રદ ચૂંટણીજંગ પર જ હતી. જોકે, ૨૦૦થી વધુ બેઠક હાંસલ કરવાના ધાર્યા પરિણામો હાંસલ...

ભારતના મૂળ લોકો સનાતન ધર્મમાં માનનારા લોકો છે અને ધર્મની વ્યાખ્યા જડ કે સંકુચિત જરા પણ નથી. ભારતીય સંસ્કૃતિ અનુસાર ધર્મનો અર્થ કર્તવ્ય પણ થાય છે.જ્યારે કોઈ વ્યક્તિ ધર્મથી વિમુખ થાય એટલે તેણે પોતાનું કર્તવ્ય નિભાવ્યું નહિ તેમ અવશ્ય કહી શકાય....

ભારત કોરોના વાઈરસના મ્યુટન્ટ વેરિએન્ટની ત્રીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. ભારત માટે ૧૪મી એપ્રિલ વિશિષ્ટ દિવસ બની રહ્યો. હિન્દુ અને શીખ લોકોએ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી. ઘણા મુસ્લિમોએ પણ રમઝાનના પ્રથમ દિવસે મિત્રો અને પરિવારો સાથે મોડી રાતની...

ડ્યૂક ઓફ એડિનબરાની અંતિમવિધિ થતી હતી ત્યારે સેન્ટ જ્યોર્જ ચેપલમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય એકલા અટુલા અને નિસ્તેજ ચહેરે બેસી રહેલા દેખાયા. તદ્દન સ્વાભાવિક પ્રતિક્રિયા હતી. જીવનસાથીની વિદાય સાથે તેમણે ૭૪ વર્ષનો સાથસંગાથ ગુમાવ્યો હતો પરંતુ, એટલી...



to the free, weekly Gujarat Samachar email newsletter