બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

આખરે યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પાંચ નવેમ્બરથી ઈંગ્લેન્ડમાં એક મહિનાનું સંપૂર્ણ લોકડાઉન લાદવાની ફરજ પડી છે. દેશમાં કોરોના વાઈરસના સંક્રમણનું બીજું મોજું તબાહી મચાવી શકે તેવા ભય અને વિજ્ઞાનીઓની સલાહથી પ્રેરિત આ લોકડાઉનનો નિર્ણય લેવાયો...

ભારતમાં આજકાલ એક જ પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે કે ૨૦૧૨ના નિર્ભયા બળાત્કાર કેસના ચાર આરોપીઓને ફાંસીની સજા ક્યારે થશે? હૈદરાબાદ દુષ્કર્મ કેસના આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા પછી લોકો નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજાનો ત્વરિત અમલ ન થવા...

નાગરિકતા સંશોધન બિલ સંસદના બન્ને ગૃહોમાં પસાર કરાયા પછી પણ દેશના જુદાં જુદાં રાજ્યોમાં તેને સંબંધિત ભય અને આશંકાનો જે માહોલ છે એ સારો સંકેત નથી. સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ (‘કેબ’)ના વિરોધમાં આસામ, મેઘાલય, ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યો વિરોધ...

લગભગ ૧૮ વર્ષ અગાઉ ફેબ્રુઆરી ૨૦૦૨ના ગોધરાકાંડના પગલે ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો માટે વડા પ્રધાન અને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના સભ્યો કોઈ રીતે જવાબદાર નહિ હોવાની ક્લીનચિટ જસ્ટિસ નાણાવટી - જસ્ટિસ મહેતા તપાસ...

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વાણીવિલાસ ને વર્તનથી હાસ્યાસ્પદ બન્યા છે. યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા સંદર્ભે તેમની ટીપ્પણીએ વિવાદ સર્જ્યો છે. ટ્રમ્પે વડા પ્રધાન મોદી અંગે કહ્યું હતું કે, ‘હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરું છું...

૧૯મી સદીના મધ્ય એશિયામાં બ્રિટિશ અને રશિયન સામ્રાજ્યો વચ્ચે મહાસત્તા બનવાની હોડ લાગી હતી, જેને બ્રિટિશ કવિ અને લેખક રુડયાર્ડ કિપ્લિંગે ‘ધ ગ્રેટ ગેમ’ તરીકે ઓળખાવી હતી. હવે સમય અને સ્પર્ધકો બદલાયા છે, પણ શતરંજની મહારમત તો એ જ રહી છે. અગાઉની મહારમતમાં...

ઈસુના નવા વર્ષ ૨૦૧૯નું આગમન થઈ ગયું છે. દર નવા વર્ષે સંકલ્પો કરવાની એક પ્રથા બની છે. તેનું પાલન કે અમલ થતો નથી તે અલગ બાબત છે. આપણે આ નૂતન વર્ષે કેટલાક વિશેષ સંકલ્પ કરીએ અને તેનું પાલન કરવાના પ્રયાસ પણ અવશ્ય કરીએ. આ સંકલ્પ આપણે વ્યક્તિગત અને...

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપને ત્રણ મહત્ત્વના રાજ્યો - રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો મોટો ઝાટકો વાગ્યો છે. ભાજપના રણનીતિકારો હારના કારણો શોધી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો અને પક્ષના કેટલાક નેતાઓ આ હાર માટે ખેડૂતોની...

બહુ જાણીતી કહેવત છે કે ‘જેનો અંત સારો તેનું બધું સારું’. ભારતીય જનતા પક્ષ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર રફાલ ફાઈટર જેટ સોદાના વિવાદ મુદ્દે આટલું તો આશ્વાસન લઈ શકે તેમ છે કારણ કે સુપ્રીમ કોર્ટે ફ્રાન્સ સરકાર સાથે રફાલ સોદામાં થયેલી કથિત...

ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તો મે- ૨૦૧૯માં યોજાવાની છે પરંતુ, તે અગાઉ કેન્દ્રની એનડીએ સરકાર માટે લિટમસ ટેસ્ટ સમાન પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓએ આગામી લોકસભા પરિણામો કેવાં હોઈ શકે તેની એક ઝલક દર્શાવી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ...



to the free, weekly Gujarat Samachar email newsletter