બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

ભારત અને વિશેષતઃ ગુજરાત માટે આનંદના સમાચાર ઓક્સફર્ડ ઈકોનોમિક્સના રિસર્ચ દ્વારા આપવામાં આવ્યા છે કે આગામી બે દસકા એટલે કે ૨૦૧૯થી ૨૦૩૫ના ગાળામાં ભારે પ્રગતિ અને વિકાસ સાધનારા વિશ્વનાં શહેરોમાં ટેક્સ્ટાઈલ સિટી સુરત અને ઈજનેરી સિટી રાજકોટનો સમાવેશ...

વિશ્વના સૌથી મોટા આર્થિક સંમેલન જી-૨૦ની શિખર પરિષદ આર્જેન્ટિનામાં યોજાઈ, જેમાં ભારતને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને જાપાન અને બીજી તરફ, રશિયા અને ચીન સાથે ત્રિપક્ષીય બેઠક યોજીને રાજદ્વારી મુત્સદી દર્શાવવા...

પાકિસ્તાનસ્થિત શીખ ધાર્મિક સ્થળ કરતારપુરની મુલાકાત લઈ શકાય તે માટેના ખાસ કોરિડોરનો શિલાન્યાસ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના હસ્તે કરવામાં આવ્યો છે. પંજાબના પ્રધાન અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ ઉપરાંત, ભારત સરકારના બે પ્રધાન હરસિમરતકોર...

તાજેતરમાં જ પંજાબના અમૃતસર જિલ્લાના નિરંકાર સત્સંગ ભવન પર ગ્રેનેડના હુમલાએ ભારે વમળો સર્જ્યાં છે. ભારતમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલા જ નરેન્દ્ર મોદી સરકારવિરોધી વાતાવરણ સર્જવા માટે પાકિસ્તાનની આર્મી, જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને ખાલિસ્તાન...

રામમંદિરના નિર્માણનો મુદ્દો ફરી ગરમી પકડી રહ્યો છે. અયોધ્યામાં ૨૫ નવેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતોની વિરાટ ધર્મસંસદ સભામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિનું નિર્માણ મુખ્યત્વે સુપ્રીમ...

વિશ્વભરમાં ભારતની સ્વીકાર્યતા વધી રહી છે અને આ માટે નરેન્દ્ર મોદી સરકારના સતત પ્રયાસો કારણભૂત બન્યા છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩મી ઈસ્ટ એશિયા સમિટ તથા આસિયાન દેશોની બેઠક, આસિયાન-ભારત બ્રેકફાસ્ટ સંમેલન અને આરસીઈપી સંમેલન સહિતના...

તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી હુગલી જળમાર્ગ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો, જે આંતરમાળખાકીય સુવિધામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કોલકાતાના હાલ્ડીઆથી વારાણસી સુધી ગંગા નદી પરના આંતરિક જળમાર્ગ પર વિશાળ કન્ટેઈનર સેવા પ્રથમ વખત શરુ કરાઈ...

ચૂંટણીઓના માહોલમાં નક્સલવાદી હિંસાનો મુદ્દો પુનઃ ચર્ચાની એરણે ચડ્યો છે. નક્સલવાદી હિંસાથી પ્રભાવિત છત્તીસગઢ રાજ્યમાં ૯૦ વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીના પ્રથમ તબક્કાની ૧૮ બેઠક માટે સોમવારે મતદાન યોજાયું હતું. નક્સલવાદી હિંસા અને મતદાનના કારણે...

વિક્રમ સંવતનાં વિદાય લેનારાં વર્ષમાં કેન્દ્રીય રિઝર્વ બેંક અને નાણા મંત્રાલય વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં સુધારાના ગૌરવપૂર્ણ સમાચાર જાણવા મળ્યાં છે. વર્તમાન યુગ વેપારનો છે તેમજ સરળતાથી કરાતો સારો...

ભારતના નિકટના પાડોશી શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને પદભ્રષ્ટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને દેશના નવા વડા પ્રધાન જાહેર કરી દેતાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. શ્રીલંકા સાથે ગાઢ સંબંધ...



to the free, weekly Gujarat Samachar email newsletter