- 14 Dec 2018

૧૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ માગશર સુદ આઠમ છે, આ દિવસ એટલે બ્રહ્મસ્વરૂપ પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી. વિક્રમ સંવત - ૨૦૭૫માં સંસ્કૃતિ અને પરોપરકાર-સેવાના...
સમગ્ર વિશ્વમાં રવિવારથી ખ્રિસ્તી સમુદાય દ્વારા પવિત્ર સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો. આ સમગ્ર સપ્તાહ પ્રભ ઇસુ ખ્રિસ્તની પૃથ્વી પરની જીવનયાત્રાના સાર સમાન રહ્યું હતું. માનવદેહ ધારણ કરીને આવેલા પરમેશ્વર પુત્રે સમગ્ર વિશ્વ પર તેમના અધિકારની વાતો...
પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ (આ વર્ષે 12 એપ્રિલ) મંગળવારના રોજ વાયુદેવના અંશમાંથી અને માતા અંજનીદેવીના ગર્ભમાંથી થયો હતો. હનુમાનજી બાલબ્રહ્મચારી મહાવીર, બળવાન, બુદ્ધિશાળી, ચતુર શિરોમણી, સેવાધર્મના આચાર્ય, સર્વથા નિર્ભય,...
૧૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ માગશર સુદ આઠમ છે, આ દિવસ એટલે બ્રહ્મસ્વરૂપ પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી. વિક્રમ સંવત - ૨૦૭૫માં સંસ્કૃતિ અને પરોપરકાર-સેવાના...
વિશ્વભરમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી ઉમંગભેર તપ-જપ-દાન-ધાર્મિક ગ્રંથ કલ્પસૂત્રના વાંચન-શ્રવણથી થઇ. પર્યુષણ પર્વના...
સાંસારિક ગતિવિધિઓમાંથી મુક્ત બની અંતરાત્માની ખોજ કરાવતા પર્વાધિરાજ પર્યુષણના આગમનથી જૈનોના હૈયા હરખી ઉઠે છે...
ભાઈ-બહેનના પ્રેમ અને કર્તવ્યની ભૂમિકા કોઈ એક દિવસની મહોતાજ નથી, પરંતુ રક્ષાબંધનના પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક મહત્ત્વને કારણે તે મહત્ત્વપૂર્ણ પર્વ બન્યું...
હજયાત્રા ઈસ્લામિક જગતમાં એક મહત્ત્વનું અંગ ગણાય છે. આમ તો શક્તિશાળી અને કેટલીક શરતોને આધિન આર્થિક રીતે સદ્ધર મુસલમાન પુરુષ કે સ્ત્રી ઉપર ફરજ કરવામાં આવી...
ભગવાન શિવજીની ઉપાસના અને આરાધનાનો માસ ગણાતા શ્રાવણ મહિનાનો રવિવાર - ૧૨ ઓગસ્ટથી આરંભ થઇ ગયો છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગાજી રહ્યા છે. ભક્તો વિધવિધ...
અષાઢ વદ એકમ (૨૭ જુલાઇ)થી તે શ્રાવણ પૂનમ (૨૬ ઓગસ્ટ) સુધી વૈષ્ણવ મંદિરોમાં અને હવેલીઓમાં ભાતભાતના હિંડોળા થાય છે. અષાઢ-શ્રાવણ માસથી વરસાદી મોસમમાં સંધ્યા...
‘ગૌરીવ્રત’ અને ‘જયા-પાર્વતી વ્રત’ ગૌરી-શંકરની ઉપાસના-ભક્તિ દ્વારા રૂડો વર, સૌભાગ્ય અને સંતાનપ્રાપ્તિ માટે કુમારિકાઓ અને નારીઓ દ્વારા કરાતાં શૈવભક્તિનાં...
અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પાવક સ્મરણ. દેશભરમાં ઉજવાતા મહાઉત્સવોમાં જગન્નાથપુરીની રથયાત્રા આગવું મહત્વ છે. આ પરંપરાગત રથયાત્રા માત્ર...
ઇસ્લામ ધર્મના જે પાંચ મૂળભૂત કર્તવ્યો ગણાય છે, તેમાં દિવસમાં પાંચ સમયની નમાઝ, એક અલ્લાહ અને પયગંબર મુહંમ્મદ (સલ.)ને માનવું, રોઝા (ઉપવાસ), નિર્ધારિત ધોરણનું...