- 28 May 2015

ગંગાસ્નાન અને દાન-પુણ્યનું મહિમાગાન કરતા પર્વે તલ અને જળનો અર્ધ્ય આપવાથી ત્રણ શારીરિક પાપો, ત્રણ મનનાં પાપો અને ચાર વાણીનાં એમ દશ પાપો દૂર થતાં હોવાથી...
સમગ્ર વિશ્વમાં રવિવારથી ખ્રિસ્તી સમુદાય દ્વારા પવિત્ર સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો. આ સમગ્ર સપ્તાહ પ્રભ ઇસુ ખ્રિસ્તની પૃથ્વી પરની જીવનયાત્રાના સાર સમાન રહ્યું હતું. માનવદેહ ધારણ કરીને આવેલા પરમેશ્વર પુત્રે સમગ્ર વિશ્વ પર તેમના અધિકારની વાતો...
પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ (આ વર્ષે 12 એપ્રિલ) મંગળવારના રોજ વાયુદેવના અંશમાંથી અને માતા અંજનીદેવીના ગર્ભમાંથી થયો હતો. હનુમાનજી બાલબ્રહ્મચારી મહાવીર, બળવાન, બુદ્ધિશાળી, ચતુર શિરોમણી, સેવાધર્મના આચાર્ય, સર્વથા નિર્ભય,...
ગંગાસ્નાન અને દાન-પુણ્યનું મહિમાગાન કરતા પર્વે તલ અને જળનો અર્ધ્ય આપવાથી ત્રણ શારીરિક પાપો, ત્રણ મનનાં પાપો અને ચાર વાણીનાં એમ દશ પાપો દૂર થતાં હોવાથી...
વૈશાખ સુદ પાંચમ (આ વર્ષે ૨૩ એપ્રિલ) એટલે શિવપુરાણ અનુસાર દ્વાદશ જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાન પામેલાં સોમનાથનો પ્રતિષ્ઠા દિન છે. તેમના આવિર્ભાવનું કારણ પ્રજાપતિ...
વર્ષનાં ચાર વણજોયાં મુહૂર્તોમાંથી અક્ષયતૃતીયા (આ વર્ષે ૨૧ એપ્રિલ) એક છે. અખાત્રીજ તરીકે પણ ઓળખાતી અક્ષયતૃતીયા એટલે મુહૂર્ત ગ્રંથ અને હિન્દુ કાળગણના મુજબ...
ચૈત્ર સુદ નોમના દિવસે બપોરે બાર વાગ્યે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે ભગવાન શ્રીરામે જન્મ લીધો હતો. આ પર્વને આપણે સહુ રામનવમી (આ વર્ષે ૨૮...
હિન્દુ ધર્મગ્રંથોમાં ચૈત્ર સુદ પડવા (આ વર્ષે ૨૧ માર્ચ)ના રોજ નવ-સંવત્સરની ઉજવણીનો ઉલ્લેખ છે. નૂતન સંવત્સરનું પર્વ અતિ પ્રાચીન વૈદિક કાળથી જ મહાપર્વ તરીકે...
સમસ્ત જૈન સમુદાયમાં ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે તીર્થંકર ભગવાન ઋણભદેવના જન્મ કલ્યાણક - દીક્ષા કલ્યાણકની ઘટના સંકળાયેલી છે.
હોળી અને ધુળેટી (આ વર્ષે પાંચ અને છ માર્ચ)નું પર્વ મનાવવા પાછળ કોઈ પણ કથા ભલે હોય, પરંતુ આ પર્વે રંગો લગાવીને રંગોત્સવ અવશ્ય મનાવાય છે. ભારતભરમાં જુદા...
રંગોત્સવના પર્વ તરીકે જાણીતા હોળી-ધુળેટીનો તહેવાર (આ વર્ષે પાંચ અને છ માર્ચ) ઊજવવા પાછળ અનેક કથાઓ સંકળયેલી છે.
મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ. હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. શિવનો અર્થ છે...