પરમ મંગલમયી અને દિવ્યતાપૂર્ણ મહાશિવરાત્રિ પર્વ

શિવજીને જેમ બાર મહિનામાંથી શ્રાવણ પ્રિય છે તેમ તમામ તિથિઓમાં મહા વદ ચૌદશ (આ વર્ષે 26 ફેબ્રુઆરી) એટલે કે મહાશિવરાત્રિ પ્રિય છે. મહાશિવરાત્રિના દિવસ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. દરેક માસના વદ પક્ષમાં શિવરાત્રિ આવે છે, પરંતુ મહાશિવરાત્રિનું મહત્ત્વ...

વિશ્વના પ્રથમ સ્થપતિઃ ભગવાન વિશ્વકર્માજી

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદથી થોડે દૂર ઈલોરાની પ્રાચીન પ્રાચીન ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ જેમણે ધ્યાનથી જોઈ હશે એમને ખબર હશે કે, આ ગુફાઓ પૈકીની ગુફા નંબર દસમાં વિશ્વકર્માજીની એક વિશાળ પ્રતિમા છે. આથી આ ગુફા શિલ્પીઓ અને સલાટો માટે તીર્થસ્થળ જેવી મનાય...

મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ. હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. શિવનો અર્થ છે...



to the free, weekly Gujarat Samachar email newsletter