પામ સન્ડેથી ઇસ્ટરઃ પાપ અને મૃત્યુ પર વિજયનું સપ્તાહ

સમગ્ર વિશ્વમાં રવિવારથી ખ્રિસ્તી સમુદાય દ્વારા પવિત્ર સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો. આ સમગ્ર સપ્તાહ પ્રભ ઇસુ ખ્રિસ્તની પૃથ્વી પરની જીવનયાત્રાના સાર સમાન રહ્યું હતું. માનવદેહ ધારણ કરીને આવેલા પરમેશ્વર પુત્રે સમગ્ર વિશ્વ પર તેમના અધિકારની વાતો...

હનુમાનજી એટલે ભક્તિ અને શક્તિનો સમન્વય

પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ (આ વર્ષે 12 એપ્રિલ) મંગળવારના રોજ વાયુદેવના અંશમાંથી અને માતા અંજનીદેવીના ગર્ભમાંથી થયો હતો. હનુમાનજી બાલબ્રહ્મચારી મહાવીર, બળવાન, બુદ્ધિશાળી, ચતુર શિરોમણી, સેવાધર્મના આચાર્ય, સર્વથા નિર્ભય,...

વિશ્વભરમાં વસતાં ભારતીયો આજે, ૧૫ ઓગસ્ટે ઉમંગ-ઉલ્લાસભેર દેશનો ૬૯મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છે. આપણે સહુ દેશની સ્વાતંત્ર્ય ચળવળ વિશે તો ઘણુંબધું જાણીએ...

વર્ષ ૧૯૯૩માં એચ. એમ. પટેલ સાહેબના નિધન બાદ ચારુતર વિદ્યામંડળની જવાબદારી યોગ્ય વ્યક્તિ સંભાળે તે માટે ઘણા બધા શુભેચ્છકો પ્રયત્નશીલ હતા. એમાં ખાસ કરીને એ...

ગુરુપૂર્ણિમા પર્વે આજે અહીં એક એવા આફ્રિકન-અમેરિકન ટીચર રીટા પિયર્સનને અંજલિ અર્પી છે જેઓ સ્ટુડન્ટ્સને હોંશિયાર બનાવવાની સાથોસાથ તેમને માનવસંબંધોનું મૂલ્ય...

ભક્તજનો ભગવાનના દર્શન કરવા બારેમાસ મંદિરમાં જાય છે, પરંતુ અષાઢી બીજ (આ વર્ષે ૧૮ જુલાઇ)નું પર્વ એવું છે જ્યારે ભગવાન જગન્નાથજી ખુદ મોટા ભાઇ બલરામ અને બહેન...

શિવભક્તોએ આજે પૂનમના પર્વે પહેલગાંવથી પવિત્ર અમરનાથ યાત્રાનો શુભારંભ કર્યો તે સાથે જ હિમાલયની ગિરીકંદરાઓ જય બાબા અમરનાથના જયઘોષથી ગાજી ઉઠી છે. ભારતની કેટલીક...

હિજરી સનના નવમા માસ રમજાનનું ઇસ્લામમાં વિશેષ મહત્ત્વ છે. અરબી ભાષાના ‘અરબ’ શબ્દ પરથી ઊતરી આવેલા આ ભાષાના શાબ્દિક અર્થ થાય છે બાળવું. તેનો આધ્યાત્મિક અર્થ...

હિન્દુ પંચાગ આધારિત કેલેન્ડરમાં દર ત્રણ વર્ષે એક વાર અધિક માસ આવે છે. પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાતા આ માસમાં ભગવાન શ્રીવિષ્ણુ, શ્રીકૃષ્ણ, લક્ષ્મીજીનું...

જેઠ સુદ પૂનમ (આ વર્ષે બીજી જૂન) એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ યોજાય છે, પરંતુ...

યોગીજી મહારાજ, પોતાના લાક્ષણિક પ્રેમાળ વ્યક્તિત્વથી લાખો લોકોના હૃદયસમ્રાટ બની રહ્યા હતા. લોકોનાં હૃદય જીતવાની એમની અતુલ સિદ્ધિ હતી. ક્યારેય દુરાગ્રહ કે...

શક્તિપ્રાપ્તિ માટે શક્તિપર્વ નવરાત્રિ, ધનપ્રાપ્તિ માટે ધનતેરસે લક્ષ્મીપૂજન, જ્ઞાનપ્રાપ્તિ માટે દિવાળીએ શારદાપૂજન કરાય છે. જો સદબુદ્ધિ પ્રાપ્ત કરવી હોય...



to the free, weekly Gujarat Samachar email newsletter