માલદીવને આડોડાઇ નડી, ભારતીય પ્રવાસી 45 ટકા ઘટ્યાઃ લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા વધીને બમણી

છેલ્લા એક વર્ષથી લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા બમણાથી વધીને 22,990 થઈ ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં સંખ્યા 11,074 હતી. આ સિવાય વિમાનની અવરજવરમાં પણ 88 ટકાનો...

વિસ્તારાનું એર ઈન્ડિયામાં મર્જરઃ 11 નવેમ્બરે છેલ્લી ફલાઈટ ઉડશે

ટાટા ગ્રૂપની માલિકની એર ઇન્ડિયાની સાથેના મર્જરના પગલે ભારતમાં દસ વર્ષ જૂની વિસ્તારાની અંતિમ ફ્લાઇટ 11મી નવેમ્બરે ઉડશે. ભારત સરકારે સિંગાપોર એરલાઈનના એર ઇન્ડિયા ગ્રુપમાં રૂ. 2,058.5 કરોડના સીધા વિદેશી રોકાણને મંજૂરી આપવાના પગલે મર્જરનો આ સોદો...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ચીન પ્રવાસ વેળા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણના મહત્ત્વના કરાર થવાની શક્યતા છે. ચીનના ભારત ખાતેના...

નવી દિલ્હીઃ આ વર્ષે એક કરતાં વધુ વખત ભારે વરસાદ પડ્યો હોવાથી ઘઉં, કઠોળ અને બાગાયતી ખેતીના ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે. નુકસાન ઉપરાંત પાકની ગુણવત્તાને પણ...

નવી દિલ્હીઃ ગયા પખવાડિયે ફ્રાન્સ, જર્મની અને કેનેડાનો પ્રવાસ કરીને પરત ફરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે આવતા પખવાડિયે ચીનના પ્રવાસે જશે. વડા પ્રધાન પદના...

મુંબઈઃ ભૂકંપના વિનાશક આંચકાથી તહસનહસ થઇ ગયેલા નેપાળમાં ભારત સરકારે વિદેશની ધરતી પરનું અત્યાર સુધીનું સૌથી મોટું અને મોઘું રાહત-બચાવ અભિયાન હાથ ધર્યું છે,...

મુંબઈઃ વિશ્વભરના ચોકલેટ-શોખીનોને ‘ક્રન્ચી ટેસ્ટ’ની મજા ગુજરાત પૂરી પાડશે. નાના-મોટાની ફેવરિટ ચોકલેટ સ્નિકર્સમાં હવે સૌરાષ્ટ્રની મગફળી વપરાશે. સ્નિકર્સ...

મુંબઇઃ જંગી દેવાના બોજ હેઠળ ડુબેલી અને નફો કરવા માટે હવાતિયા મારી રહેલી સરકારી માલિકીની એર-ઇન્ડિયાએ હવે નાણા ઉભા કરવા નવો રસ્તો વિચાર્યો છે. સરકારે મંજૂર...

લખનૌઃ રસભરી સચિન કેરી અને મીઠીમધુરી ઐશ્વર્યા કેરી બજારમાં આવ્યા પછી હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નામની સોનેરી રંગની ‘સોનિયા કેરી’ બજારમાં આવશે.

લંડનના હેમરસ્મિથ સ્થિત અોલમ્પીયા લંડન, વેસ્ટ હોલ, W14 8UX ખાતે આગામી તા. ૨૫-૨૬ એપ્રિલના રોજ ઇન્ડિયા પ્રોપર્ટી શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા પહેલી એપ્રિલે જાહેર કરાયેલી આગામી પાંચ વર્ષ માટેની નવી વિદેશ વેપાર નીતિમાં 'મેક ઇન ઇન્ડિયા' પર ખાસ ભાર મૂકાયો છે. ૨૦૨૦ સુધીમાં...

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇંડિયાની સ્થાપનાને ૮૦ વર્ષ પૂરા થયા તે પ્રસંગે પહેલી એપ્રિલે મુંબઇમાં યોજાયેલા આર્થિક સમાવેશક સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા વડા...



to the free, weekly Gujarat Samachar email newsletter