માલદીવને આડોડાઇ નડી, ભારતીય પ્રવાસી 45 ટકા ઘટ્યાઃ લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા વધીને બમણી

છેલ્લા એક વર્ષથી લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા બમણાથી વધીને 22,990 થઈ ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં સંખ્યા 11,074 હતી. આ સિવાય વિમાનની અવરજવરમાં પણ 88 ટકાનો...

વિસ્તારાનું એર ઈન્ડિયામાં મર્જરઃ 11 નવેમ્બરે છેલ્લી ફલાઈટ ઉડશે

ટાટા ગ્રૂપની માલિકની એર ઇન્ડિયાની સાથેના મર્જરના પગલે ભારતમાં દસ વર્ષ જૂની વિસ્તારાની અંતિમ ફ્લાઇટ 11મી નવેમ્બરે ઉડશે. ભારત સરકારે સિંગાપોર એરલાઈનના એર ઇન્ડિયા ગ્રુપમાં રૂ. 2,058.5 કરોડના સીધા વિદેશી રોકાણને મંજૂરી આપવાના પગલે મર્જરનો આ સોદો...

મુંબઈઃ ભારતીય અર્થતંત્રમાં મોદી સરકારના સારા ઇરાદાઓ અને વિઝનને લીધે આશાવાદ જરૂર વધ્યો છે, પરંતુ દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળતાં વધુ એક વર્ષનો સમય...

નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કો વિરુદ્ધ ૩.૭૦ લાખથી પણ વધુ ફરિયાદો નોંધાઇ છે. આમાં પણ સૌથી વધુ ૧.૦૨ લાખ ફરિયાદો સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા...

નવી દિલ્હીઃ સરકારી કંપની એર-ઈન્ડિયાએ ૨૦૧૩માં યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન શા માટે જંગી ખોટ ખાઈને પાંચ બોઈંગ ૭૭૭ વિમાન એતિહાદને વેચી નાખ્યા હતા તે અંગે...

પૂણેઃ કમોસમી વરસાદ ભારતભરનાં ખેડૂતો માટે વેરી બન્યો છે. ફાગણ માસની મધ્યમાં પડેલા ગુજરાતમાં કેસર કેરી, કપાસ, ઘઉં, જીરુના સહિતના કૃષિ પેદાશોને ભારે નુકસાન...

નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી મુશ્કેલીમાં મૂકાયેલા સહારા ગ્રૂપને એક તરફ સુપ્રીમ કોર્ટે જેલમાં કેદ તેના વડા સુબ્રતો રોયને જામીન પર છોડાવવા માટે ભંડોળ એકઠું...

નવી દિલ્હીઃ ભારત સરકારના મંત્રાલયોમાં જાસૂસી પ્રકરણની તપાસ કરી રહેલી તપાશનીસ સંસ્થા સીબીઆઇએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ)...

મુંબઈ: વર્ષ ૨૦૦૮માં લેહમેન બ્રધર્સના પતન બાદ 'મહામંદી'ને રોકવા માટે તમામ દેશોની સેન્ટ્રલ બેન્કોએ સંયુક્ત પ્રયાસ કર્યા હતા, પરંતુ હવે નાણાકીય બજારમાં આવી...

હ્યુસ્ટનઃ સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી કંપની ફેસબુકે હવે ઇ-કોમર્સ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. શોપિંગ સર્ચ એન્જિન ‘ધ ફાઇન્ડ’ને ખરીદીને ઇ-કોમર્સ...

મુંબઇઃ વર્ષ ૧૯૮૩ની વાત છે. એક યુવા ઉદ્યોગસાહસિક જેનેરિક દવાની કંપની સ્થાપવાનું સ્વપ્ન અને થોડાક લાખ રૂપિયાની મૂડી સાથે ભારતીય ફાર્માસ્યુટિકલ્સ માર્કેટમાં...

મુંબઈઃ નાણાકીય વર્ષનો અંત નજીક આવતાં જ વ્યક્તિગત કરદાતાને ટેક્સ પ્લાનિંગની ચિંતા થવા લાગે છે, પણ વિશ્વમાં એવા કેટલાક દેશો છે જ્યાં ન તો લોકોને ટેક્સ પ્લાનિંગની ચિંતા છે અને ન તો તેમને ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પડે છે કેમ કે આ દેશમાં લોકોને આવકવેરો...



to the free, weekly Gujarat Samachar email newsletter