વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

મહેસાણા જિલ્લાના ઉંઝાનું જીરું, ઇસબગુલ અને વરિયાળી વૈશ્વિક બજારમાં નામના ધરાવે છે. વિશ્વમાં જીરાના મોટા નિકાસકાર તરીકે સીરિયાની ગણના થાય છે, પરંતુ ત્યાં...

મા અંબાના ધામ અંબાજીમાં બીજી જાન્યુઆરીએ, પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્યોત્સવ નિમિત્તે લાખો ભક્તો માના દર્શન કરવા ઊમટી પડ્યાં હતાં. આ પવિત્ર દિને દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી શક્તિપીઠ ગબ્બર પરથી માતાજીની અખંડ જ્યોત નિજમંદિરમાં લાવીને તેમની મહાઆરતી...

નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી બાદ પણ આંતરિક વિખવાદમાં સત્તા ગુમાવનાર કોંગ્રેસે સોમવારે મળેલી સાધારણ સભામાં પાલિકાની તમામ કમિટીઓ ઉપર પોતાનો કબજો પરત મેળવ્યો છે. એક સમયે કોંગ્રેસનાં પ્રમુખ પદનાં સત્તાવાર ઉમેદવાર સોનલબહેન પટેલ બળવાખોરીને પગલે હાર્યા...

કડવા પાટીદાર સમાજના કુળદેવી ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ અને માજી ધારાસભ્ય વિક્રમભાઈ પટેલ (દાદા)નું ટૂંકી માંદગી બાદ ૮૬ વર્ષની વયે ૩૦મી ડિસેમ્બરે...

રાજ્યની વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન સમયે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં બે જૂથો વચ્ચે ઘર્ષણના બનાવ બન્યા હતા. જેમાં થરામાં ચૂંટણીની અદાવતમાં...

ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં ઉડીને અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે ગુજરાતના વિકાસના સોગંદ ખાધા હતા તો કોંગ્રેસમાં...

 ૧૪મી નવેમ્બરે વડગામ તાલુકાના છનિયાણા ગામમાં બન્ને વોટબૂથમાં ઇવીએમ સાથે છેડછાડ કરાતાં લોકોએ મતદાન બંધ કરાવ્યું હતું. ગામના બૂથ નં. ૧ અને ૨માં ઇવીએમમાં...

મહેસાણામાં રવિવારે ‘મનકી બાત’ કાર્યક્રમ પછી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસના જીવાભાઈ પટેલે ભાજપમાં જોડાવાની ઇચ્છ વ્યક્ત કરી હતી. તેમણે...

ભાજપને હંફાવવા કોંગ્રેસ પણ સોફ્ટ હિંદુત્વનું કાર્ડ અજમાવી રહી છે. રાહુલ ગાંધી છેલ્લા પ્રવાસોમાં હિન્દુ ધાર્મિક સ્થળોનાં દર્શને ગયા હતા. આગામી ૧૧થી ૧૩ નવેમ્બરએ...



to the free, weekly Gujarat Samachar email newsletter