વલસાડના કલવાડાના વતની અને વર્ષો અગાઉ અમેરિકા સ્થાયી થયેલા ભીખુભાઈ પટેલની તાજેતરમાં હત્યા થયાનું ખૂલ્યું છે. ભીખુભાઈનો મૃતદેહ એક મોટેલના રૂમમાંથી મળ્યો હતો. અમેરિકી પોલીસે આ હત્યાનો કેસ જોકે ૪૮ કલાકમાં જ સોલ્વ કરી તેના હત્યારાઓની ધરપકડ પણ કરી...
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
વલસાડના કલવાડાના વતની અને વર્ષો અગાઉ અમેરિકા સ્થાયી થયેલા ભીખુભાઈ પટેલની તાજેતરમાં હત્યા થયાનું ખૂલ્યું છે. ભીખુભાઈનો મૃતદેહ એક મોટેલના રૂમમાંથી મળ્યો હતો. અમેરિકી પોલીસે આ હત્યાનો કેસ જોકે ૪૮ કલાકમાં જ સોલ્વ કરી તેના હત્યારાઓની ધરપકડ પણ કરી...
ભરુચના મનબુર અને વલણ ગામના અને ધંધાર્થે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં સ્થાયી થયેલા બે યુવાનો પર લૂંટના ઇરાદે ધસી આવેલા અશ્વેતોએ પાંચમીએ ફાયરિંગ કરતાં બંને ગુજરાતી ઘવાયા હતા. ભરુચના મનુબર ગામે શેઠાણી સ્ટ્રીટના રહેવાસી મહંમદ હસુનુદ્દીન દાઉદ માજા ૮...
જેસીબી ભારતમાં સુરત નજીક ૪૪ એકર જમીનમાં ૬૫ મિલિયન પાઉન્ડના ખર્ચે વર્ષે ૮૫,૦૦૦ ટન સ્ટીલનું પ્રોસેસિંગ કરનારી નવી અદ્યતન ફેક્ટરીનું નિર્માણ કરશે. તેનું ઉત્પાદન ૨૦૨૦ સુધીમાં શરૂ થઈ જશે. જેસીબીના ચેરમેન લોર્ડ બેમ્ફર્ડે ૨૫ માર્ચને સોમવારે નવી ફેક્ટરીનું...
ડાયમંડ કંપની યુરોસ્ટારની એન્ટવર્પમાં નાદારી પ્રક્રિયા શરૂ થઈ છે. યુરોસ્ટાર પર ચાર બેંકો તથા અન્યોનું મળીને રૂ. ૩૫૦૦ કરોડ (૫૦૦ મિલિયન ડોલર)થી વધુનું દેવું છે. વર્ષોથી એન્ટવર્પ-બેલ્જિયમમાં સ્થાયી થયેલા ગુજરાતી મહેતા પરિવારની યુરોસ્ટાર ડાયમંડ છેલ્લા...
સુરત જિલ્લાનાં મહુવામાં પૂર્ણા નદી કિનારે આવેલી શ્રી ૧૦૦૮ શ્રી વિઘ્નહર પાશ્વનાર્થ (અ.ક્ષે) દિગમ્બર જૈન દેરાસરમાં મધરાત્રે પ્રવેશેલો તસ્કર અલગ અલગ ભગવાનની...
વકીલ મેહુલ ચોક્સીએ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પીએચડી કર્યું છે. જેમાં ૨૯ ટકા લોકોના મતે ‘ભાષણ’ નરેન્દ્ર મોદીના નેતૃત્વનું...
મઢી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબાકાંઠાની કેનાલમાં પાણી ઓછું થતાં તાજેતરમાં એક ઇકો કાર મળી આવી હતી. કારમાં એક જ પરિવારના પાંચ મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતક પરિવાર ગત ૨૮મી ફેબ્રુઆરીના રોજ વ્યારાના કપૂરાથી કડોદ મંદિરે જવા નીકળ્યા બાદ ગુમ...
ભરૂચ જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓમાં ગઠબંધનનો ધર્મ નિભાવનાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવા લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનના મુદ્દે કોંગ્રેસની નરોવા કુંજરો વાની નીતિથી અકળાઈ ઉઠયા છે. વસાવાએ ગુજરાતની વલસાડ, બારડોલી, ભરૂચ, છોટાઉદેપુર,...
વર્ષ ૧૯૭૩માં વલસાડ જિલ્લો બન્યા બાદ વલસાડ લોકસભાની બેઠક પર જીત મેળવનાર ઉમેદવારના પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે તેવી લોકવાયકા પરિણામો પછી દૃઢ બની છે. આ બેઠકનું મહત્ત્વ રાજકીય પક્ષો પણ સમજે છે. તેથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફેબ્રુઆરીથી...
ગાંધીજીના ૯૨ વર્ષીય પૌત્રવધૂ શિવાલક્ષ્મીને તાજેતરમાં સુરતમાં કડવો અનુભવ થયો હતો. તેઓને ટ્રસ્ટના રજિસ્ટ્રેશન માટે બહુમાળી જવું પડ્યું હતું. બહુમાળીમાં લિફ્ટ...