ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

સંખેડાના વતની અને અમેરિકામાં પરિવાર સાથે સ્થાયી થયેલી ઝારોલા પરિવારની મહિલા મંજુલાબહેને (ઉં ૭૨) કોરોના સામે ૩૦ દિવસની લાંબી લડત બાદ તાજેતરમાં અમેરિકામાં...

વડોદરા નજીક વાઘોડિયામાં આવેલી દેવ નદીમાં મગરે ગ્રામજનો પર હુમલો કર્યાના વારંવાર બનાવો બને છે. થોડા સમય પહેલાં મગરે એક મહિલાનો શિકાર કરતાં ગ્રામજનો અને મગર વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આવો જ બનાવ તાજેતરમાં ૧૬મીએ સાંજે બન્યો હતો જોકે ખેડૂતનો બચાવ થયો...

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત શિલ્પકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટનાં પત્ની પ્રસિદ્ધ શિલ્પકાર જ્યોત્સનાબહેન ભટ્ટનું ૧૦મી જુલાઈએ બ્રેઈન સ્ટ્રોકના કારણે અવસાન થયું હતું. તેમના અવસાનથી કલાજગતમાં શોક ફેલાયો છે. જ્યોત્સનાબહેનનો જન્મ કચ્છના માંડવીમાં થયો...

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત શિલ્પકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટનાં પત્ની પ્રસિદ્ધ શિલ્પકાર જ્યોત્સનાબહેન ભટ્ટનું ૧૦મી જુલાઈએ બ્રેઈન સ્ટ્રોકના કારણે અવસાન થયું હતું. તેમના અવસાનથી કલાજગતમાં શોક ફેલાયો છે. જ્યોત્સનાબહેનનો જન્મ કચ્છના માંડવીમાં થયો...

ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયે યુરલ ફેડરલ યુનિવર્સિટી (રશિયા) તથા સેન્ટ ક્લાઉડ સ્ટેટ યુનિવર્સિટી (USA) સાથે તાજેતરમાં MOUકર્યાં...

વડતાલ સ્વામીનારાયણ મંદિરના ત્યાગવલ્લભસ્વામી (ઉં. આશરે ૩૫થી ૩૮) મહિલા સાથે વોટ્સઅપ ઉપર ચેટિંગ કરતા અને પોતે મહિલાના સ્ત્રીવેશના કપડાં ધારણ કર્યા હોવાની...

વાઘોડિયા પોલીસે તાજેતરમાં હાલોલથી વડોદરા તરફ જતા ટેમ્પોમાં ડુંગળીની આડમાં દારૂની હેરાફેરીનો  પર્દાફાશ કરીને દારૂ - બિયરના રૂ. ૩.૨૨ લાખના જથ્થા સહિત કુલ રૂ. ૫.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વિશ્વની અગ્રણી આઇટી કંપની વિપ્રોના ચેરમેન અને ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીએ વડોદરાની ૪૦૦ કરોડ ટર્ન ઓવર કરતી બેસ્ટ વેલ્યુ કેમ પ્રા.લિ. કેમિકલ કંપની ખરીદી હોવાના...

સંતરામ મંદિરના નામદાસજી મહારાજ (ઉ. વ. ૭૫) દેવશયની એકાદશીના પર્વના દિવસે પહેલી જુલાઈએ વહેલી સવારે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સંતરામ મહારાજની અખંડ જ્યોતમાં...

ફિલ્મફેર દ્વારા ભારતનું ગૌરવ દર્શાવતી ૧૦ બોલિવૂડ ફિલ્મની ભલામણ કરવામાં આવી છે. જેમાં અમૂલ દ્વારા નિર્મિત ફિલ્મ ‘મંથન’નો સમાવેશ કરાયો છે. ‘મંથન’ ફિલ્મમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter