ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના પગલે રાજ્યમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં પહેલી માર્ચ, ૨૦૦૨ના દિવસે ઓડ ગામમાં ૨૩ વ્યક્તિની જીવતા સળગાવીને હત્યા કરાઈ હતી. આ કેસમાં...

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેની ખાસ સાધારણ સભાનું લંડનના વેમ્બલી સ્થિત સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે તા.૧૩.૫.૧૮ને રવિવારે આયોજન કરાયું હતું. સભામાં ઉમેદવારી અને ચૂંટણી બાદ ચૂંટણી અધિકારી કાંતિભાઈ નાગડાએ એક્ઝિક્યુટિવ કમિટીના નવા ચૂંટાયેલા સભ્યોના...

ગુજરાતમાં ઘણાં વર્ષો પછી ચરોતર પ્રદેશસ્થિત ચાંગામાં આવેલી ચારૂસેટના કુલપતિ પદે ડો. પંકજ જોશીની નિમણૂક થઈ છે. ચારુસેટમાં ૬૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૬૪ વિવિધ શાખાઓમાં સ્નાતકથી લઈ ડોક્ટરેટ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે. સંસ્થામાં ૪૫૦ જેટલા...

કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માગણી સાથે સરદાર પટેલ હિતરક્ષક સમિતિએ ૩૦મી એપ્રિલથી શરૂ કરેલું બિનરાજકીય આંદોલન બીજી મેએ ભાજપની દરમિયાનગીરીથી નાટ્યાત્મક...

વિવિધ જ્ઞાતિઓનાં જરૂરતમંદ પરિવારોની કન્યાઓનો સમૂહલગ્નોત્સવ યોજવાની સત્તર વર્ષથી ચાલી રહેલી પરંપરા પ્રમાણે આ વખતે પણ આણંદ જિલ્લાના સારસામાં ૬૭ કન્યાઓની...

રાજસ્થાનના કઠુમારના અને વડોદરા ઇન્કમટેક્સમાં ઇન્સ્પેક્ટર લોકેશકુમાર ચૌધરીએ ભરતપુરની યુવતી મુનેશ ફૌજદાર સાથે ફેબ્રુઆરી ૨૦૧૭માં લગ્ન કર્યા હતાં. લોકેશને અન્ય યુવતી સાથે પ્રેમ હતો. લોકેશકુમારે આ યુવતી સાથે લગ્ન કરવા માટે મિત્ર પરિવન્દરની મદદથી...

કપડવંજ તાલુકાના આંતરસુબા ગામે રહેતા લંડન રિટર્ન યુવક શૈલેષ પટેલે ૧૯મીએ જન્મદિવસની આગલી રાત્રે શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને આપઘાત કર્યો હતો. આત્મહત્યા પૂર્વે યુવકે ૧૦ પાનાની સૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે પત્ની અને સાસરિયાથી કંટાળી આ પગલું...

વલાસણના વતની અને હાલમાં યુએસએ સ્થિત બિઝનેસ ટાયકૂન બાબુભાઈ પ્રભુદાસ પટેલ, તેમનાં ધર્મપત્ની સવિતાબહેન અને બાબુભાઈના બનેવી કલોલીના વતની યુએસસ્થિત નટુભાઈ પટેલે...

ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર સૌથી વધારે લોકોએ સૌથી મોટા પ્રમાણમાં વર્ષીતપની ઉજવણી ૧૮મી એપ્રિલે નડિયાદમાં કરી હતી. ફાગણ વદ આઠમથી શરૂ થયેલા અને અખાત્રીજના દિવસે આ ૪૦૦ દિવસના તપ પૂરા થયા હતા. એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે બયાસણ એમ કરી ૪૦૦ દિવસના...

ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનાર કંપનીઓને શ્રેષ્ઠતા એવોર્ડ ૧૪મી એપ્રિલે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન...



to the free, weekly Gujarat Samachar email newsletter