
આણંદ જિલ્લાની પાંચ પાલિકાઓમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના ૧૯મીએ જાહેર થયા હતા. જેમાં કરમસદના ૭ વોર્ડની ૨૮ બેઠકમાંથી ભાજપને ૨૦ અને કોંગ્રેસે ૮ બેઠકો પર વિજય...
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
આણંદ જિલ્લાની પાંચ પાલિકાઓમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના ૧૯મીએ જાહેર થયા હતા. જેમાં કરમસદના ૭ વોર્ડની ૨૮ બેઠકમાંથી ભાજપને ૨૦ અને કોંગ્રેસે ૮ બેઠકો પર વિજય...
વિદ્યાનગરના ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ની ૨૧મી ફેબ્રુઆરીએ ચેરમેન પદ અને ઉપપ્રમુખપદ માટે ન્યૂ વલ્લભ વિદ્યાનગરમાં આવેલી એડીઆઈટી કોલેજમાં ચૂંટણી યોજાઈ હતી....
ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામના તથા હાલ ઉમરેઠની યમુનાપાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ પટેલ તથા નયનાબહેનના ૩૨ વર્ષીય પુત્ર નીલકંઠભાઇ પટેલ પત્ની સોનલબહેન તથા...
ગુજરાત સરકારના કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ‘ગુજરાત એજ્યુકેશન ફેર-૨૦૧૮’ યોજવામાં આવ્યો હતો. જેમાં પાંચ અલગ...
ખેડા જિલ્લાના સુરાશામળ ગામના અશ્વિન મોહનભાઈ પટેલ ઉર્ફે અશ્વિન મોહનભાઈ પટક (ઉ. વ. ૫૭) ફેબ્રુઆરી-૧૯૯૮માં તેમના મિત્ર ગિરીશ પટેલની હત્યા કરી ‘અપહરણ’ની થિયરી...
પૂણ્ય સલિલા પતિત પાવની મા નર્મદાજીના પવિત્ર તટ ઉપર કણ્વ ઋષિની તપોભૂમિ શ્રી કુબેરભંડારી મહાદેવ મંદિર (કરનાળી)ના સાંનિધ્યમાં સી. બી. પટેલ પરિવાર દ્વારા સમસ્ત...
જાણીતા ગઝલકાર અને કવિ જલન માતરીનું અમદાવાદમાં ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. ખમાસા-જમાલપુર નજીક આવેલા તેમના નિવાસસ્થાનેથી ૨૫મી જાન્યુઆરીએ તેમનો જનાજો એક...
ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠા (જીએસએન, આરજીએફ) ગાંધીનગર, એનઆરજી વિ. વિ. નગરના સંયુક્ત ઉપક્રમે આણંદમાં એનઆરઆઈ - એનઆરજી મિટિંગ યોજાઈ ગઈ. આ કાર્યક્રમમાં એનઆરઆઈ સેન્ટર આણંદના ચેરમેન અને સરદાર પટેલ એજ્યુ. ટ્રસ્ટ આણંદના મેનેજિંગ ટ્રસ્ટી...
વર્ષ ૨૦૦૮માં વડોદરામાં દરોડો પાડીને કેનેડિયન ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા શી ઝીંગ ફેંગ ઉર્ફે રિચાર્ડ અને બે મલેશિયન ડ્રગ્સ પેડલરોને મેથામફેટામાઇન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. જેઓની પૂછપરછમાં સપાટી ઉપર આવેલી વિગત પ્રમાણે સાવલી તાલુકાના ભાદરવા...
પંચમહાલમાં એસટી અનામત મોરવાહડફ બેઠક પરથી ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ કમિશનરે રદ કરતાં રાજકીય વિવાદ સર્જાયો છે. આ નિર્ણયને ધારાસભ્ય હાઈ કોર્ટમાં પડકારવા તૈયાર થયા છે. ચૂંટણી ફોર્મ ભરતી...