અમેરિકામાં તહવ્વુર રાણા સામેનો કેસ ભારતના કેસથી કેટલો અલગ હતો?

અમેરિકામાં તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી બંને સામે સુનાવણી થઇ હતી. અહીં હેડલીએ કોર્ટમાં હુમલાના સંબંધમાં ભારે વટાણા વેર્યા હતા. હેડલીએ જણાવ્યું હતું કે ડેનમાર્કમાં ડેનિશ અખબાર પર હુમલો કરવા માટે તહવ્વુર રાણાએ જ તેના પ્રવાસને મંજૂરી આપી હતી. ડેનમાર્કમાં...

નિરવ મોદી 2019થી લંડનની જેલમાં છે

કૌભાંડી નિરવ મોદીને ભારતે ભાગેડુ જાહેર કરેલો છે. ઈડી અને સીબીઆઈની કાનૂની વિનંતીના પગલે નિરવ મોદી 2019ના વર્ષથી લંડનની જેલમાં છે અને તેને ભારત લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. 

અમેરિકામાં તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી બંને સામે સુનાવણી થઇ હતી. અહીં હેડલીએ કોર્ટમાં હુમલાના સંબંધમાં ભારે વટાણા વેર્યા હતા. હેડલીએ જણાવ્યું હતું કે...

કૌભાંડી નિરવ મોદીને ભારતે ભાગેડુ જાહેર કરેલો છે. ઈડી અને સીબીઆઈની કાનૂની વિનંતીના પગલે નિરવ મોદી 2019ના વર્ષથી લંડનની જેલમાં છે અને તેને ભારત લાવવાના પ્રયાસ...

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ...

આધ્યાત્મિક ઉત્થાનના અને વ્યાપક ઊજવાયેલા ઈવેન્ટમાં JITO UKએ 30થી વધુ સંસ્થાઓના સહકાર થકી વિશ્વના 108થી વધુ દેશને આવરી લેતા ઐતિહાસિક ગ્લોબલ ઈવેન્ટ વિશ્વ...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ...

મુંબઈ આતંકવાદી હુમલાનાં 17 વર્ષ વીતી ગયાં બાદ મુખ્ય આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ પ્રક્રિયા દ્વારા અમેરિકાથી ભારત લવાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન...

ટ્રમ્પ ટેરિફ ભારત માટે આફતમાં અવસર સાબિત થશે. ભારત પર 27 ટકા જ્યારે ચીન પર તો પહેલાં 34 ટકા (અને હવે તોતિંગ 104 ટકા) ટેરિફ લાદવામાં આવ્યો છે અને તેનો અમલ...

કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ મંદિરો પર હુમલાઓ થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. ઓન્ટારિયોમાં પોલીસે એવા બે આરોપીની શોધખોળ કરી રહી છે, જેમણે ગ્રેટર...

 પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરનું રણશિંગુ ફૂંકી દેતાં સમગ્ર વિશ્વના બજારોમાં ખળભળાટ મચી ગયો છે. ટેરિફમાં પુનઃ વિચારણા બાબતે અમેરિકા સાથે વાટાઘાટોની...

ભારતવંશી અમેરિકન સાંસદોએ પ્રમુખ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફ લગાવવાના નિર્ણયની ટીકા કરી છે. તેમણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણય ગેરજવાબદાર અને આત્મઘાતી...



to the free, weekly Gujarat Samachar email newsletter