રચનાત્મક ટીકા નિર્માણ સર્જે છે જ્યારે પાયાવિહોણા આક્ષેપો નુકસાન કરે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...

સંસ્થા સમાચાર (અંક 15 ફેબ્રુઆરી 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન આગામી કેબિનેટ રિશફલિંગમાં એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસનનું પત્તું કાપી શકે છે. તેમના સ્થાને ચાન્સેલર રિશિ સુનાકની ટ્રેઝરી...

ભારતને બ્રિટનના એમ્બર લિસ્ટમાં મૂકાવા સાથે ટ્રાવેલ નિયંત્રણો હળવા કરાયા પછી ભારતીય વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના સ્થળે ૧૦ દિવસ ક્વોરેન્ટાઇન થઈ શકતા હોવાથી...

 આ ડિજિટલ યુગ છે ત્યારે બાળકોનો ઉછેર પણ તેમાંથી શા માટે બાકાત રહે? મની સુપરમાર્કેટ દ્વારા શાળાએ જતાં બાળકોનાં ૨૦૦૦ પેરન્ટ્સના સંશોધન મુજબ યુકેમાં બાળક ૧૬ વર્ષનું થાય સુધીમાં પેરન્ટ્સ તેના ઉછેરના ટેકનોલોજી -ડિજિટલ ખર્ચા પાછળ ઓછામાં ઓછાં ૪,૩૪૦...

અત્યાર સુધી માત્ર વિશેષ લોકો માટે જ મનાતી આવેલી પ્રાચીન લેટિન ભાષાનો અભ્યાસ હવે સરકારી શાળાઓમાં પણ કરાવવાનો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે નિર્ણય લીધો છે. નવા લેટિન એક્સેલન્સ પ્રોગ્રામ માટે ૪ મિલિયન પાઉન્ડ ફાળવાયા છે. બ્રિટિશ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર...

મહામારી હોવાં છતાં વિક્રમી સંખ્યામાં બ્રિટિશ વિદ્યાર્થીઓ ઓટમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું આયોજન કરી રહ્યા છે. શાળાઓ છોડ્યા પછી ડીગ્રી કોર્સીસ માટે અરજી કરનારાની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો થયો છે. સૌથી મનપસંદ યુનિવર્સિટીઓમાં અભ્યાસની અરજીઓ...

કોરોના મહામારીના હાહાકાર વચ્ચે પણ ભારતના વિદ્યાર્થીઓએ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા ધસારો કર્યો છે. મહામારી અગાઉનાં વર્ષમાં ૭,૬૪૦ ભારતીય વિદ્યાર્થીઓએ...

સામાન્ય રીતે બાળકો સ્કૂલે ન જવા પેટના દુખાવાનું કે તાવનું બહાનું કાઢે છે પણ યુકેમાં વિદ્યાર્થીઓ શાળાએ જવું ન પડે તે માટે સંતરાના જ્યૂસથી કોરોનાના બનાવટી પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. આટલુ જ નહિ, તેઓ આ રિપોર્ટ કેવી રીતે મેળવી શકાય તેની...

મહામારીના પ્રવાસ નિયંત્રણોને નજરમાં રાખી યુકેની હોમ ઓફિસ દ્વારા બે વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક (PSW) વિઝા માટેની સમયમર્યાદા લંબાવાઈ છે. ગ્રેજ્યુએટ રુટ મારફત...

કોવિડ મહામારી દરમિયાન વિદ્યાર્થીઓએ અભ્યાસ ગુમાવવો પડ્યો તેને બરાબર શીખવવા માટેની યોજનાના વડા સર કેવાન કોલિન્સે રાજીનામું આપી દીધું છે. સર કોલિન્સે આ કોવિડ...

ભારતીય મૂળની અન્વી ભૂટાણી ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષ માટે ઓક્સફર્ડ સ્ટુડન્ટ્સ યુનિયનની પ્રમુખપદની પેટાચૂંટણીમાં ચૂંટાઈ આવી છે. અન્વી મેગ્ડેલન કોલેજની હ્યુમન...



to the free, weekly Gujarat Samachar email newsletter