
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગુજરાતના વલસાડથી ગયેલા યાત્રાળુઓની બસને નિશાન બનાવીને પવિત્ર અમરનાથ યાત્રાને રક્તરંજિત કરી છે. આતંકીઓએ અનંતનાગ જિલ્લાના બાટિંગુ...
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....
મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગુજરાતના વલસાડથી ગયેલા યાત્રાળુઓની બસને નિશાન બનાવીને પવિત્ર અમરનાથ યાત્રાને રક્તરંજિત કરી છે. આતંકીઓએ અનંતનાગ જિલ્લાના બાટિંગુ...
૬૦૦ વર્ષ કરતાં પુરાણા અને હિન્દુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર છે જેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. કોટ વિસ્તારની અંદરના અમદાવાદને...
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા અને પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. બેનામી સંપત્તિના આરોપોનો સામનો કરી રહેલા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે સાત મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત બન્ને દેશોએ આતંકવાદ સામે એકસંપ થઇને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મંગળવારથી શરૂ થયેલો ઇઝરાયલ પ્રવાસ ઐતિહાસિક તો છે જ, પણ ઇતિહાસ એ પણ કહે છે કે ઇઝરાયલે ભારતને ૧૯૬૫નું યુદ્ધ, ૧૯૭૧નું યુદ્ધ કે...
ગાયનાં નામે ગૌરક્ષકો અને ગૌભક્તો દ્વારા થતી હિંસા પ્રત્યે સખત નારજગી વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ગાંધીજીએ અને વિનોબાજીએ ચીંધેલા...
રાષ્ટ્રપતિ પદના ચૂંટણી જંગમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ દ્વારા રામનાથ કોવિંદને મેદાનમાં ઉતારાયા બાદ વિરોધ પક્ષોની હાલત કફોડી થઈ ગઈ હતી. જોકે ચાર દિવસના...
ગુજરાત સરકાર જેની લાંબા સમયથી રાહ જોઇ રહી હતી તે સરદાર સરોવર નર્મદા ડેમના ૩૦ દરવાજા બંધ કરવાની પરમિશન મળી જતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય...
દેશમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આખરી દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય ગતિવિધિ વધી રહી છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ...
પશ્ચિમ લંડનમાં ૨૭ માળના ગ્રેનફેલ ટાવરમાં લાગેલી ભીષણ આગનો ભોગ બનેલાઓનો આંકડો વધીને ૧૭ થયો છે. જ્યારે ૭૫થી વધુ લોકોને ઈજા થઈ છે, જેમાંથી ૧૮ લોકોની હાલત...