મસ્જિદ બન્યાનાં 330 વર્ષ બાદ 1858માં પહેલી ફરિયાદ, 2019માં ભૂમિ રામલલાની જ હોવાનું ‘સુપ્રીમ’ જજમેન્ટ
- 17 Jan 2024

અયોધ્યામાં બનેલું રામમંદિર ઉદ્ઘાટનની સાથે જ દુનિયાભરમાં ફેલાયેલા હિંદુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બનીને ઊભરશે. આજે જે ભવ્ય રામમંદિર આકાર લઈ રહ્યું છે...