
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ફરી એક વખત આમનેસામને છે. શનિવારે સવારે પેલેસ્ટાઇનના આતંકીઓએ ઇઝરાયલ પર અંદાજે 5000 રોકેટ ઝીંક્યા બાદ ચોતરફ વિનાશ સર્જાયો છે. આ હુમલા...
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....
મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ફરી એક વખત આમનેસામને છે. શનિવારે સવારે પેલેસ્ટાઇનના આતંકીઓએ ઇઝરાયલ પર અંદાજે 5000 રોકેટ ઝીંક્યા બાદ ચોતરફ વિનાશ સર્જાયો છે. આ હુમલા...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યા બાદ કેનેડાના પીએમ બેકફૂટ પર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આક્ષેપો મુક્યા...
ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના આક્ષેપ સાથે શરૂ થયેલો રાજદ્વારી તણાવ હવે આર્થિક મોરચાથી લઇને પરિવારોની ચિંતામાં...
ખાલિસ્તાન સમર્થક અલગતાવાદી શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાએ ભારત-કેનેડાના રાજદ્વારી સંબંધોને ખરાબે ચઢાવી દીધા છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં થયેલી...
રશિયા-યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક વ્યવસ્થામાં મચેલી ઉથલ-પાથલ વચ્ચે ભારતની સાવચેતીપૂર્વકની ચાલ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારની પ્રશંસા કરી...
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટ્રેસ સહિત જી-20 દેશોના નેતાઓએ રવિવારે સવારે મહાત્મા ગાંધીના...
ભારતના ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટમાં જોડાવાના મુખ્ય કારણો...
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સોમવારે મહત્ત્વનાં આઠ કરાર પર સમજૂતી કરાઇ હતી, જેમાં 50 બિલિયન ડોલરના વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટનો અમલ ઝડપભેર કરવાનો પણ...
જી-20 સમિટમાં ન્યૂ દિલ્હી ડેકલેરેશનની સર્વસંમત સ્વીકૃતી ઉપરાંત બીજી સૌથી મહત્ત્વની જાહેરાત ભારત-અમેરિકા સહિત આઠ દેશો સામેલ કરતા ઇકોનોમિક કોરિડોરને મંજૂરીની...
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વિવિધ દેશો વચ્ચે મોટા મતભેદો છતાં જી-20 શિખર સંમેલનનાં પ્રથમ દિવસે જ સર્વસંમતિથી ન્યૂ દિલ્હી ડેક્લેરેશન સ્વીકારવામાં આવતા ભારતે...