મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....

તહવ્વુર રાણા ભારત પહોંચ્યો, હવે મેહુલ ચોકસીનો વારો...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...

ભારતના 77મા સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિકાસના પંથે હરણફાળ...

જૂન 1948માં ટિલબરી ડોક્સ ખાતે એમ્પાયર વિન્ડરશના આગમન સાથે યુકેમાં કેરેબિયન ઇમિગ્રન્ટ્સનું સામુહિક માઇગ્રેશન શરૂ થયું હતું. 1948થી 1971 વચ્ચે બીજા વિશ્વયુદ્ધ...

મંગળવારે કથાનો આરંભ થયો તે પહેલા મોરારિ બાપુએ ભારતના સ્વાતંત્ર્ય દિનની 77મી વર્ષગાંઠ નિમિત્તે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે ભારતીય તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. કથાના...

બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કોલેજ ખાતે આયોજિત પ્રખ્યાત આધ્યાત્મિક અગ્રણી અને ઉપદેશક મોરારિ બાપુની રામ કથામાં ઉપસ્થિત...

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીની ચોથી વર્ષગાંઠે સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી રાજ્યમાં શાંતિ અને વિકાસના...

પહેલો કિસ્સો... વડોદરામાં ત્રણ સભ્યોના પંચાલ પરિવારે જાતે જ જીવન ટૂંકાવી નાંખ્યું. ઘરના 45 વર્ષના મોભી મુકેશભાઇએ ઝેરી દવા પી લઇને જાતે જ બ્લેડ વડે ગળું...

ભારતનાં મહત્ત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3નો ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવાનો મહત્ત્વનો તબક્કો આવી ગયો છે. સોમવારે મધરાત્રે ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી...

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા પ્રકાશનોની સુવર્ણજયંતી ઉજવાઈ રહી છે ત્યારે ABPL ગ્રૂપ દ્વારા 12 જુલાઈ 2023, બુધવારે યુકે-ઈન્ડિયા ટ્રાયમ્ફ એવોર્ડ્સનું...

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા ‘આપણી સામાજિક સંસ્થાઓ અને તેમની કાર્યપ્રવૃત્તિઓ’ સંદર્ભે શનિવાર આઠમી જુલાઇએ વિશેષ ઝૂમ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું...

ચંદ્રયાન-3 મિશનનું બજેટ રૂ. 615 કરોડનું હોવાનું કહેવાય છે. ‘ઇસરો’ના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-3 મિશનના મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. (1) ચંદ્ર પર સફળ ઉતરાણ (2) ચંદ્રની...



to the free, weekly Gujarat Samachar email newsletter