મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....

તહવ્વુર રાણા ભારત પહોંચ્યો, હવે મેહુલ ચોકસીનો વારો...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...

જાપાનમાં ચાર દેશોની ક્વાડ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત છવાઇ ગયું છે. સમિટમાં ભાગ લઇ રહેલા ત્રણ સહયોગી દેશો - અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના...

 છેલ્લા કેટલાય દિવસોથી હાઇ કમાન્ડથી નારાજ કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલે 19 મેના રોજ પક્ષના...

વિશ્વમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બીજા ક્રમની સૌથી મોટી પ્રોફેશનલ સંસ્થા ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની યુકેસ્થિત શાખા ICAI...

ભારતમાં બાળકોના સશક્તિકરણ માટે કાર્યરત ચેરિટી યુવા અનસ્ટોપેબલ- Yuva Unstoppableને સારી મદદ કરનારા દાતા-શુભેચ્છકોનો મિલન સમારંભ ગુરુવાર 12 મે,2022ના દિવસે...

પાકિસ્તાનમાં તાજેતરમાં ચીનના નાગરિકો પર આત્મઘાતી હુમલા બાદ બલૂચ સમુદાય પર દમનની ઝડપી કાર્યવાહી કરાઈ રહી છે. બલૂચ લોકોનું સુરક્ષા એજન્સીઓ અપહરણ કરી રહી...

બુદ્ધપૂર્ણિમાનો દિવસ ભારત માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રા પણ બુદ્ધપૂર્ણિમાના દિવસે...

દિલ્હીના બાહ્ય વિસ્તાર મુંડકામાં ચાર માળની ઇમારતમાં ગયા શુક્રવારે સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 27 થયો છે. દુર્ઘટનાના બે દિવસ બાદ રવિવારે...

છેલ્લા કેટલાય દિવસોથી મંદિર-મસ્જિદ મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બનેલી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાંથી શિવલિંગ મળ્યાના અહેવાલ સાથે જ દેશભરમાં ઉત્તેજનાનું મોજું...

‘ધરતી પરનું સ્વર્ગ’ ગણાતા કાશ્મીરમાં આ વર્ષે સહેલાણીઓની સંખ્યા વિક્રમજનક સ્તરે પહોંચી ગઈ છે. વર્ષની શરૂઆતના માત્ર ચાર જ મહિના એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ...

ઈન્ડિયા એસોસિયેશન દ્વારા 8 મે રવિવારે ઈન્ડિયન જિમખાના ખાતે પરંપરા, સંસ્કૃતિ અને માનવતાના ઉદ્દેશના સંમિશ્રણ સ્વરૂપ વૈશાખીની ઉજવણીની ઉજવણી કરવામાં આવી હતી. આયોજકોએ...



to the free, weekly Gujarat Samachar email newsletter