BSS દ્વારા વોલફિન્ચના સહયોગથી હનુમાન જન્મોત્સવની ઉજવણી

બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પઠન ઉપરાંત સહુકોઇ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.

વિશ્વખ્યાત અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરમાં રામનવમી - સ્વામિનારાયણ જયંતીની ઉજવણી

સમગ્ર વિશ્વમાં સંવાદિતાના સીમાચિહ્નસમાન, સનાતન હિન્દુ ધર્મના ગૌરવ એવા બીએપીએસ હિન્દુ મંદિર - અબુ ધાબીમાં રામનવમી પર્વે ભગવાન શ્રી રામના જન્મોત્સવની અને સ્વામિનારાયણ જયંતીની અનેરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

* મહાવીર ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩-૯-૧૫ના રોજ ૪ કલાકે પાઠશાળાના બાળકોના અનોખા અને અદ્વિતીય કાર્યક્રમ તેમજ લેડીઝ વીંગ અને યુવાનોના કાર્યક્રમનું આયોજન કિંગ્સબરી હાઇ સ્કૂલ, સ્ટેગલેન NW9 9AA ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોધપ્રદ અને સુંદર નાટિકા...

* મહાવીર ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩-૯-૧૫ના રોજ ૪ કલાકે પાઠશાળાના બાળકોના અનોખા અને અદ્વિતીય કાર્યક્રમ તેમજ લેડીઝ વીંગ અને યુવાનોના કાર્યક્રમનું આયોજન કિંગ્સબરી હાઇ સ્કૂલ, સ્ટેગલેન NW9 9AA ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોધપ્રદ અને સુંદર નાટિકા 'અનુપમાદેવી' પણ...

'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તેમજ 'ફેડરેશન અોફ પાટીદાર એસોસિએશન્સ' દ્વારા ગુજરાતના પાટીદારો દ્વારા ઉઠાવવામાં આવેલ અનામત અંદોલન અંગે ચર્ચા વિચારણા કરવા આગામી રવિવારે, તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ બપોરના બેથી પાંચ વાગ્યા દરમિયાન ફેડરેશન અોફ પાટીદાર...

* નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા તા. ૧૦-૯-૧૫થી સેન્ટ મેથ્થીયાસ ચર્ચ હોલ, રશ ગ્રોવ એવન્યુ, લંડન NW9 6QY ખાતે પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે...

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર તા. ૨૯ ઓગસ્ટના રોજ BAPS ચેરિટીઝ દ્વારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનને £૨૫,૦૦૦નો ચેક અર્પણ કરાયો હતો. વર્ષના આરંભે...

નોર્થ વેસ્ટ લંડનના નીસડન ખાતે આવેલા અને દુનિયાની આઠમી અજાયબી જેવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી ગત તા. ૨૨ અને ૨૩ અોગસ્ટના...

શ્રી ગુર્જર ક્ષત્રીય સમાજ યુકે દ્વારા વાંઝા કોમ્યુનિટી સેન્ટર ખાતે તાજેતરમાં જ પ્રીતિભોજન યોજાયું હતું. આ પ્રસંગે સમાજના સદસ્યોના નામ સરનામા તેમજ અન્ય માહિતી ધરાવતી ડીરેક્ટરી પણ પ્રકાશીત કરાઇ હતી. આર એન્ડ આર પ્રોડક્શન દ્વારા નૃત્ય રજૂ કરાયું...

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા. ૫-૯-૧૫ શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સવારે ૯થી રાતના ૮ દરમિયાન અન્નકૂટ ઉત્સવ, રાત્રે ૭-૩૦થી ૧૦ ઉત્સવ સભા અને...

ગુજરાતના સુપ્રસિધ્ધ લેખક, શાયર અને સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણી શ્રી ચીનુભાઇ મોદી સાથે સાહિત્ય ગોષ્ઠિના એક કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ બપોરના ૨થી ૫ દરમિયાન સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો HA3 7NS ખાતે કરવામાં આવ્યુ...

પ. પૂ. દીદી મા સાધ્વી ઋતંભરાજી આગામી તા. ૨ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ યુકેની મુલાકાતે આવી રહ્યા છે અને તેઅો તા. ૧૫ સુધી યુકેમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત પહેલાની મહત્વની બેઠક મનાય છે. આ...



to the free, weekly Gujarat Samachar email newsletter