Search Results

Search Gujarat Samachar

પંદરસો વર્ષોથી પરદેશીઓના આક્રમણોથી ગુલામગીરી, અત્યાચારો, ધર્માંતરો અને જનસંહાર સહન કર્યો તોય આપણી આંખ ઉઘડતી નથી. પાકિસ્તાન અને શ્રીલંકા આપણા માછીમારોની બોટો જપ્ત કરી તેમને જેલમાં પુરે! આપણા બેજવાબદાર દરિયાઈ રક્ષા દળોએ એમની કેટલી બોટો પકડી? છે...

વહાલા વાચક મિત્રો,દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.

નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને દીપાવલી ઉત્સવની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન તા. ૩૧-૧૦-૨૦૧૪ શુક્રવારના રોજ સાંજે ૬-૪૫ કલાકે ઉજવણી કરવાના શાનદાર કાર્યક્રમનું આયોજન NAPS હોલ, ૨૬બી ટૂટીંગ...

ધનતેરસ – ધનપૂજન: તા. ૨૧-૧૦-૧૪ મંગળવાર * કાળીચૌદશ તા. ૨૨-૧૦-૧૪ બુધવાર* દિવાળી - શારદાપૂજન : તા. ૨૩-૧૦-૧૪ ગુરૂવાર * નૂતન વર્ષ તા. ૨૪-૧૦-૧૪ શુક્રવાર

પ્રિય વાચક મિત્રો,ગત સપ્તાહે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તા. ૧૧-૧૦-૧૪ના અંકમાં પાન નં. ૨૬ ઉપર 'જો સરદાર આજે જીવીત હોત તો!' વિષયના અનુસંધાને મને ઘણા વાચક મિત્રોએ ફોન પર અને રૂબરૂ સંપર્ક કર્યો. મોટાભાગના વાચક મિત્રોના પત્રોનો એક જ સુર હતો...

હંસલો સ્થિત ટ્રાવેલ એજન્સી બ્રાઈટસન ટ્રાવેલે સિલ્વર સ્ટાર ડાયાબીટિસ ચેરિટી સંસ્થા સાથે તેની પાર્ટનરશિપ જાહેર કરી છે. બોલીવૂડના મેગાસ્ટાર શાહરૂખ ખાને ચેરિટીના સમર્થનમાં ડાયાબીટિસ ટેસ્ટ કરાવ્યા પછી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મિ. દીપક નાંગલા અને...

આ તે કેવો સવાલ છે? અંતિમ યાત્રાની તૈયારી કરી છે ખરી? જી હા, આપણે આમ તો આપણા પતિ-પત્ની, બાળકો, પરિવારજનો માટે જીવનભર વિવિધ જાતના આયોજનો કરી તેમને કદી કોઇ તકલીફ ન પડે તે માટે સતત તૈયારીઅો કરતા હોઇએ છીએ. પણ કદી આપણે પોતાનું મૃત્યુ થશે તો તેવા સંજોગોમાં...

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી, UB8 2DZ ખાતે રવિવાર તા. ૨-૧૧-૧૪ના રોજ બપોરે ૩ કલાકે 'માતા કી ચૌકી' કાર્યક્રમનું આયોજન કરાયું છે. દર સોમવારે બપોરે ૧૨-૧૫ કલાકે ભજન અને દર મંગળવારે હનુમાન ચાલીસા થશે. સંપર્ક: 07882 253 540.