બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

ભારતભરમાં લોકો ગણેશ ચતુર્થી પર્વ ઉજવી રહ્યા હતા ત્યારે હરિયાણાનું પંચકૂલા ભડકે બળી રહ્યું હતું. એક (અ)‘ધર્મગુરુ’ નામે બાબા રામ રહીમ સિંહને હાઇ કોર્ટે બળાત્કાર કેસમાં દોષિત ઠરાવતા તેમના હજારો અનુયાયીઓ રસ્તાઓ પર ફરી વળ્યા હતા. અનેક દુકાનો-ઇમારતોમાં...

ભારતમાં રાજકીય નેતાઓનું એક અને એકમાત્ર લક્ષ્ય સત્તા પર કબ્જો જમાવવાનું હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે તામિલનાડુમાં સત્તાધારી અન્ના દ્રમુકના બે (કટ્ટર વિરોધી) જૂથ આખરે એક થઇ ગયા છે. જયલલિતાના મૃત્યુ બાદ તેમના ઉત્તરાધિકારી બનીને મુખ્ય પ્રધાન...

ભારત-ચીન વચ્ચે સિક્કીમની ડોકલામ સરહદે છેલ્લા બે મહિનાથી પ્રવર્તી રહેલો તણાવ વકર્યો છે. ૧૫ ઓગસ્ટે એક તરફ ભારતભરમાં ૭૧મા સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી થઇ રહી હતી ત્યારે બીજી તરફ લદ્દાખમાં બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી....

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની કર્મભૂમિ ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં એક સપ્તાહમાં ૭૦થી વધુ બાળકોના અપમૃત્યુની ઘટનાથી સમગ્ર ભારત સ્તબ્ધ છે. બાળકોના પરિવારજનોનું આક્રંદ દેશભરમાં પડઘાઇ રહ્યું છે. જોકે આટલી કરુણ ઘટના છતાં રાજ્ય સરકાર...

ભારત સહિત વિશ્વભરમાં વસતાં ભારતીય સમુદાયે મંગળવારે ૭૧મો સ્વાતંત્ર્ય દિન અનેરા ઉમંગ-ઉલ્લાસ સાથે ઉજવ્યો. પાટનગર નવી દિલ્હીમાં લાલ કિલ્લાથી માંડીને નાના-મોટા શહેરો-નગરો-કસ્બાઓમાં ધામધૂમથી અનેકવિધ કાર્યક્રમો યોજાયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨...

વિશ્વની બે મહાશક્તિઓ - અમેરિકા અને રશિયાએ ફરી શીંગડા ભરાવવાનું શરૂ કર્યું છે. આમ તો તેમની વચ્ચે શીત યુદ્ધના સમયથી જ એકબીજા સામે તણખાં ઝરતાં રહ્યા છે, પણ છેલ્લા કેટલાક મહિનાથી તેમની વચ્ચે જે પ્રકારે તણાવ વધ્યો છે તે ચિંતાજનક છે. આ વિવાદમાં બળતામાં...

કાશ્મીર ખીણમાં છાશવારે નાના-મોટા હુમલા કરીને નિર્દોષ નાગરિકોથી માંડીને સુરક્ષા દળના જવાનોનું લોહી વહાવતા રહેલા આતંકવાદીઓને હવે ભાગવું ભારે પડી રહ્યું છે. આતંકનો સફાયો કરવાના મનસૂબા સાથે ભારતીય સુરક્ષા દળોએ આક્રમક અભિગમ અપનાવ્યો છે. છેલ્લા એક...

ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને આખરે પદ સત્તા છોડવી જ પડી છે. દેશની સર્વોચ્ચ અદાલતે પનામાગેટ કેસમાં તેમને કસૂરવાર ઠેરવીને વડા પ્રધાન પદ માટે ગેરલાયક ઠરાવતા શરીફ પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. આમ તો આ કેસમાં...

બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાતોરાત રાજીનામું ધરી દઇને કલાકોમાં તો ફરી રાજગાદીએ બેસી ગયેલા નીતીશ કુમારે આખરે મગનું નામ મરી પાડ્યું છે. અપેક્ષા અનુસાર, તેમણે મહાગઠબંધનના બાળમરણનો ઓળિયોઘોળિયો લાલુ પ્રસાદ અને તેમના રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પર ઢોળ્યો...

ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અપેક્ષા અનુસાર જ ભારતના સર્વોચ્ચ સ્થાને બિરાજ્યા છે. આંકડાઓનું ગણિત કોવિંદની તરફેણમાં હોવાથી તેમણે જંગી સરસાઇ સાથે કોંગ્રેસના ઉમેદવાર મીરા કુમારને હરાવ્યા છે. આઝાદીના સાત દાયકામાં આ પહેલો અવસર...



to the free, weekly Gujarat Samachar email newsletter