બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

બિહારના ગવર્નર અને દલિત નેતા રામનાથ કોવિંદને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત વિપક્ષને ઊંઘતા ઝડપ્યા છે. અલબત્ત, હંમેશની જેમ જ આ વખતે પણ અપેક્ષા તો એવી જ હતી કે નરેન્દ્ર મોદી કોઇ અણધાર્યું...

ભારતના અનેક નાના-મોટા રાજ પરિવારોની જેમ આ ‘મહારાજા’ પણ આર્થિક કંગાલિયતનો સામનો કરી રહ્યા છે. આઝાદીવેળા આ રાજ પરિવારો અધધધ સંપત્તિમાં આળોટતાં હતાં. આજે તેમને અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ બન્યું છે. આવી જ હાલત ‘મહારાજા’ એર ઇંડિયાની છે. બંનેની કંગાળ...

ભારતમાં શાસક - વિપક્ષ માટે બળાંબળના પારખા કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિશને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જાહેર કરી દીધી છે. જો શાસક તથા વિપક્ષ વચ્ચે સર્વસંમતિ નહીં સધાય તો ૧૭ જુલાઇએ મતદાન નક્કી છે. પ્રવર્તમાન રાજકીય માહોલ...

આયર્લેન્ડમાં ભારતીય પિતા - આઇરિશ માતાના પુત્ર લિયો વરાડકરે વડા પ્રધાન પદ સંભાળ્યું છે. તેમના પિતા મુંબઇથી ડોક્ટર થઇને આયર્લેન્ડ જઇ ઠરીઠામ થયા હતા. લિયો વર્ષોથી ફાઈન ગેઇલ નામના મુખ્ય પક્ષ સાથે સંકળાયેલા હતા. ૨૦૦૭માં બીજા એક પક્ષ બર્ટી અહરના નેતા...

સોમવારે સાંજે ભારતીય સમય પ્રમાણે બરાબર ૫.૨૮ કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનેથી ૧૪૦ ફૂટ ઊંચા રોકેટે અંતરીક્ષ ભણી ઊડાન ભરી. પળેપળની આ બધી માહિતીનું ટીવી પરદે જીવંત પ્રસારણ થઇ રહ્યું હતું. આ સિદ્ધિ ભારતીય વૈજ્ઞાનિકોનો આત્મવિશ્વાસ...

મોદી સરકારે ૨૬ મેના રોજ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. આ ત્રણ વર્ષમાં તેની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ? કહી શકાય કે તેણે પ્રજામાંથી નિરાશાનો, હતાશાનો માહોલ દૂર કર્યો છે. આશા-ઉમંગનો સંચાર કર્યો છે. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વેળા દેશમાં નિરાશાનો માહોલ...

દસ વર્ષ બાદ બ્રિટન ફરી એક વખત ૨૨ મેના રોજ આતંકવાદી હુમલાથી ખળભળી ઉઠ્યું. એક હુમલાખોર આ વિસ્ફોટ થકી તેનો બદઇરાદો પાર પાડવામાં ભલે સફળ રહ્યો, પણ તે બ્રિટનવાસીના જુસ્સા, હિંમતને તોડી શક્યો નથી એ હકીકત છેને? લોકોનો આ અભિગમ કાયદો-વ્યવસ્થા જાળવવા...

ભારત સરકારે દેશમાં ૧૦ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજકીય હો-ગોકીરામાં આ સમાચારની ભલે ખાસ નોંધ લેવાઇ ન હોય, પરંતુ મોદી સરકારનો આ નિર્ણય દેશમાં વીજ પુરવઠા ક્ષેત્રે માગ અને પુરવઠા વચ્ચે પ્રવર્તતી ખાઇ પૂરવામાં...

પાકિસ્તાનના જૂઠાણાંનો વધુ એક વખત જગતચોતરે પર્દાફાશ થયો છે. ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જાસૂસ ઠરાવીને તેમને ફાંસીના માંચડે લટકાવી દેવાના આદેશ સામે મનાઇહુકમ ફરમાવી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)એ પાકિસ્તાનને જોરદાર આંચકો આપ્યો છે. ભલે આ...

થોડાંક વર્ષ પૂર્વે ભારતની રાજકીય ક્ષિતિજે આમ આદમી પાર્ટી (‘આપ’)નો ઉદય થતાં જ લોકોને કંઇક આશાસ્પદ રાજકીય વિકલ્પ મળવાની આશા જાગી હતી. લોકોને વધુ ભ્રષ્ટાચારમુક્ત, અસરકારક વહીવટ આપે તેવું શાસન મળવાની અપેક્ષા હતી. અરવિંદ કેજરીવાલ લોકનજરમાં છવાઇ ગયા...



to the free, weekly Gujarat Samachar email newsletter