બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય કુલભૂષણ જાધવની ફાંસી અટકાવવાના કેસમાં ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં નોંધનીય સફળતા હાંસલ કરી છે એમ કહી શકાય. આઇસીજેએ બન્ને પક્ષકારોની રજૂઆત સાંભળીને ચુકાદો ભલે મુલત્વી રાખ્યો હોય, પરંતુ સુનાવણી દરમિયાન...

ભારતે સાઉથ એશિયન દેશોને મહામૂલી ભેટ આપીને મિત્રતાનો સેતુ વધુ મજબૂત બનાવ્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા અવકાશમાં તરતો મૂકાયેલો જીસેટ-૯ કોમ્યુનિકેશન સેટેલાઇટ નરેન્દ્ર મોદીની વચનબદ્ધતા દર્શાવે છે. અઢી વર્ષ પૂર્વે નેપાળની...

પાકિસ્તાની સૈન્યે ફરી એક વખત તેની હેવાનિયત દર્શાવીને બે ભારતીય જવાનોના મૃતદેહોને ક્ષત-વિક્ષત કરી નાખ્યા છે. આ જવાનો ભારત-પાકિસ્તાનને અલગ કરતી લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર પૂંચ સેક્ટરમાં કૃષ્ણા ઘાટી ખાતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ભલે રમતના મેદાનમાં દેખાવથી માંડીને કમાણી કરવાના મુદ્દે વૈશ્વિક ક્રિકેટમાં મોખરાનું સ્થાન ધરાવતું હોય, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) તેને કદ પ્રમાણે વેતરી નાખવાના મૂડમાં હોય તેવું લાગે છે....

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને છેવટે દિલ્હી મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોના ઓછાયે બ્રહ્મજ્ઞાન લાદ્યું છે. કાયમ પ્રતિસ્પર્ધી પક્ષોના અઢારેય અંગ વાંકા નિહાળતા રહેલા કેજરીવાલે કબૂલ્યું છે કે તેમનાથી ભૂલો થઇ છે. તેમણે એ પણ સ્વીકાર્યું છે...

અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) જનરલ એ. આર. મેકમાસ્ટર તાજેતરમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતનો પવનવેગી પ્રવાસ કરી ગયા. વિશ્વની એકમાત્ર મહાસત્તાના પ્રતિનિધિ આતંકવાદગ્રસ્ત દેશોના પ્રવાસે હોવાથી સ્વાભાવિક જ એશિયાભરના સુરક્ષા નિષ્ણાતોની...

રામજન્મભૂમિ અયોધ્યામાં બાબરી મસ્જિદનો વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડવાનો મુદ્દો ફરી ચર્ચામાં છે. ભારતની સર્વોચ્ચ અદાલતે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ રજૂ કરેલી અરજી સ્વીકારતાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા...

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દસકાઓ જૂના સંબંધોમાં વડા પ્રધાન શેખ હસીનાના તાજેતરના ભારત પ્રવાસે સોનેરી પ્રકરણ ઉમેર્યું છે એમ કહી શકાય. બન્ને દેશો વચ્ચે અનેકવિધ ક્ષેત્રે અરસપરસ સહયોગ માટે ૨૨ સમજૂતી કરાર થયા છે. આ કરારોથી સંરક્ષણ, બિનલશ્કરી પરમાણુ...

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામોના પડઘા હજુ શમ્યા પણ નથી ત્યાં આઠ રાજ્યોમાં ૧૦ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ ચૂંટણી પરિણામોથી ન તો કોઇ રાજ્યમાં સરકારનું પતન થયું હોય કે ન તો કોઇ રાજ્યમાં નવી સરકારની રચના...

અમેરિકાએ સાતમી એપ્રિલે સીરિયાના ઇદલિબ એરબેઝ પર ૬૦ ટોમહોક ક્રૂઝ મિસાઇલ ઝીંક્યા તેની જગતભરમાં ચર્ચા ચાલી. કેટલાકે તો આ પગલાંને ત્રીજા વિશ્વયુદ્ધની દિશામાં પહેલું પગલું પણ ગણાવ્યું છે. જોકે સૌથી અફસોસજનક બાબત તો એ છે કે મિસાઇલ હુમલાના આ સમાચારોના...



to the free, weekly Gujarat Samachar email newsletter