ઉત્તમ ચારિત્ર્યના ઘડવૈયા શ્રી સ્વામિનારાયણ ભગવાન

પૃથ્વી ઉપર મુક્તિનો નવો પ્રકાશ લાવનાર સૌના તારણહાર સહજાનંદ સ્વામી ઉત્તર ભારતમાં છપૈયાપુરમાં મનુષ્યદેહ ધરીને માનવજીવનના કલ્યાણાર્થે સંવત 1837 ના ચૈત્ર સુદ નોમ (આ વર્ષે 6 એપ્રિલ)ના રોજ પ્રગટ થયા. 11 વર્ષની નાની વયે સંસારનો ત્યાગ કરી વન-પર્વતો...

ચૈત્રી નવરાત્રિઃ આદ્ય શક્તિની ઉપાસનાનું પાવક પર્વ

ચૈત્રી નવરાત્રિ પર્વે જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમ કે, વ્રત...

આખરે વેલેન્ટાઈન ડે નજીક આવી ગયો છે અને દરેક જણ પોતાના સ્નેહીજન માટે શેની ખરીદી કરવી તે વિચારવામાં વ્યસ્ત છે. આ ઉત્સવ સેન્ટ વેલેન્ટાઈન નામના ખ્રિસ્તી સંતની...

દેવોને કંઈ પણ સર્જન કરવાનું થતું ત્યારે તેઓ સૌપ્રથમ વિશ્વકર્મા પ્રભુ પાસે જતા અને જરૂરી માર્ગદર્શન મેળવતાં, માટે એમ કહેવાય છે કે વિશ્વકર્મા એટલે દેવોના...

સન 1950ની 26મી જાન્યુઆરીએ 1935ના ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટના સ્થાને નવું બંધારણ અમલી બન્યું. આઝાદી બાદ બંધારણની રચના તથા પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી...

આપણા દેશનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ ચૂંટાયેલી બંધારણસભા દ્વારા અપનાવાયું પણ તેનો અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસથી થયો, જેને વિશ્વનિવાસી ભારતીયો પ્રજાસત્તાકદિન...

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજી સુભાષચંદ્ર બોજનું અતુલનીય પ્રદાન છે. બીજા વિશ્વયુદ્ધ વેળા તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજના નેજામાં અંગ્રેજો...

નેતાજી અને આઝાદ હિન્દ ફોજ એટલે જાણે એક સિક્કાની બે બાજુ. નેતાજીએ દેશના સ્વાતંત્ર્ય કાજે કરેલા સંઘર્ષની વાત આઝાદ હિન્દ ફોજના ઉલ્લેખ વગર અધૂરી છે એમ કહેવામાં...

મકરસંક્રાંતિ મૂળ આર્યધર્મ અને આર્ય સંસ્કૃતિનો ઉત્સવ છે. સૂર્યને ઇશ્વર ગણતાં આર્યોનાં આગમનનો ઉત્સવ છે. વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સૂર્યદેવને સાક્ષાત્ પર...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ગુરુ ગોવિંદસિંહજીનાં સંતાનોની શહાદતને યાદ કરતા વીર બાલ દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે આયોજિત એક કાર્યક્રમમાં...

આર્ય સંસ્કૃતિ પ્રમાણે નૂતન વર્ષનો શુભારંભ કારતક સુદ એકમથી થાય છે, પણ સાંપ્રત સમયે બહુજનવર્ગ ફર્સ્ટ જાન્યુઆરીથી નૂતન વર્ષના આગમનની ઉજવણી - ન્યૂ યર સેલિબ્રેશન...

નાતાલ આવે એટલે ચારેબાજુ જ્યાં જુઓ ત્યાં સાન્તા સાન્તા થઈ જાય છે. ક્રિસમસની ઉજવણીના દિવસો સાન્તાના ઉલ્લેખ વિના અધૂરા જ ગણાય. ધાર્મિક દૃષ્ટિકોણથી જૂઓ તો...



to the free, weekly Gujarat Samachar email newsletter