વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

અંબાજીમાં રિલાયન્સ પરિવારના મુકેશ અંબાણીનાં પત્ની નીતાબહેને ૨૯મી નવેમ્બરે સાસુ કોકિલાબહેન સાથે મા અંબાના દર્શન કર્યાં હતાં અને તેમની પુત્રી ઈશાના લગ્નપ્રસંગની...

પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા કુંતાસરી ગામે ડાહ્યાજી માજીરાણા નામનો માણસ વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની બાતમી મળતાં એલસીબીની ટીમ પહેલી ડિસેમ્બરે મોડી રાત્રે તેના ઘરે ત્રાટકી હતી.

ભારત સરકારમાં ખાણ રાજ્ય પ્રધાન અને બનાસકાંઠાથી ભાજપના સાંસદ હરિભાઈ ચૌધરી પાલનપુર પાસે પોતાના ગામ જગાણાથી ઈનોવા કાર લઈને મુંબઈ ભેગા થઈ ગયાના અહેવાલ હતા. તેમને રૂ. બે કરોડની લાંચ આપનારા રાજ્યના મત્સોદ્યોગ રાજ્ય પ્રધાન પરસોત્તમ સોલંકીના અધિક અંગત...

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પ્રયાસોથી ગુજરાતના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેઇને તાજેતરમાં રાધનપુરની મુલાકાત લીધી હતી. સર્વોદય આંખની હોસ્પિટલના...

વર્ષ ૨૦૦૯માં નિવૃત્ત નાયબ મામલતદાર કીર્તિલાલ ચમનલાલ નાઈ, રવિ પ્રહલાદ નાઈ અને દેવેન્દ્ર પૂનમચંદ મોદી ડીસામાં આવેલા ટોપ ઈન ટાઉન ગેસ્ટ હાઉસમાં દારુ અને જુગારની...

માત્ર પાંચ જ મિનિટમાં વિવિધ ૨૧ રાગ ગાવાની ઘટનાને ગિનિસ બુકમાં સ્થાન મળવા સાથે રવિવારે વડનગરમાં યોજાયેલા બે દિવસીય તાનારીરી મહોત્સવનું સમાપન કરાયું હતું. આ...

અમેરિકાના જ્યોર્જિયાના આલ્બની સિટીમાં મહેસાણાના પટેલ દંપતી ઉપર લૂંટના ઈરાદે તાજેતરમાં ગોળીબાર કરાયો હતો. આ ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું હતું. સ્ટોરમાંથી...

હિંમતનગર નગરપાલિકા દ્વારા ડો. નલિનકાંત ગાંધી ટાઉન હોલનું રિનોવેશન તેમજ અપગ્રેડેશન કરવાનું ટેન્ડર વર્ષ ૨૦૧૭ ઓનલાઇન ભર્યા બાદ હરા સ્ટ્રક્ચર્સને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમાં કામ પછી આ કંપનીનું રૂ. ૪.૩૮ કરોડનું બિલ થયું હતું. જે પાસ કરાવવા માટે...

વડનગરમાં ઘાસકોળ દરવાજા નજીક ૨ વર્ષ અગાઉ ખોદકામ દરમિયાન મળી આવેલું માનવ કંકાલ પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરાયેલા ડીએનએ ટેસ્ટમાં ૨૦૦૦ વર્ષ જૂનું હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે, શહેરની મધ્યમાં ઘાસકોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન શરીરથી અલગ કરાયેલો...

અરવલલ્લી જિલ્લામાં પ્રસિદ્ધ ગણાતા ટીંટોઇના આહોજ માતાજીને પ્રતિવર્ષ માઇભક્તો દ્વારા સોનાના આભૂષણો સહિત ચાંદીના ગરબા માતાજીને અર્પણ કરાય છે. ગત વર્ષે એક...



to the free, weekly Gujarat Samachar email newsletter