વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

ગબ્બર પર ૧૪મી એપ્રિલે જગતજનની જગદંબાના દર્શને આવેલા ચંદપુરવા જિલ્લાના હમીરપુર ગામના પારસ ઓમપ્રકાશ નામના યુવકે તીક્ષ્ણ છરીથી પોતાનું ગળું કાપીને પોતાનો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી ગોલ્ડ મોનેટાઇઝેશન યોજનામાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બીજા તબક્કામાં ૧૩ કિલો સોનું મૂકવામાં આવ્યું...

વિશ્વમાં વખણાતા બનાસકાંઠાના બટાકાની હવે ડીસાથી રશિયા નિકાસ થાય છે. બનાસકાંઠામાં બટાકાના પાક માટે માફક વાતાવરણ, ફુવારા પદ્ધતિના ઉપયોગ અને ખેડૂતોની મહેનતના...

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનની તાજેતરમાં વરણી કરાયા પછી અગાઉના ચેરમેન પ્રહલાદભાઈ પટેલે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપતાં તેમનાં ૧૮ સમર્થકોએ રાજીનામાં ધરી દીધાં છે. જિલ્લા પંચાયતના ૪ અને કડી તાલુકાના ૧૪ સહિત કુલ ૧૮ અગ્રણીઓએ પાર્ટી...

પૂર્વ આફ્રિકાના દેશ યુગાન્ડાના વડા પ્રધાન રૂહાકાના રૂગુંડા ભારતની ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં ભારતમાં એગ્રો પ્રોસેસિંગમાં ૧૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી હતી.

ધાગડીયાથી ૨૨ જાન્યુ.એ પાંચ મિત્રો ઘરેથી સાથે નીકળ્યા હતા. તેમાંથી એક લાપતા હતો અને તેની લાશ ૨૫મી જાન્યુ.એ  કૂવામાંથી મળી. પોલીસે લાશ પીએમ માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી. મૃતકના પિતા, પત્ની અને બે બાળકોને શંકાના કારણે આ લાશ નહીં...

રાંતેજ ગામમાં તાજેતરમાં દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો છે અને ગામમાં એવું ફરમાન કરાયું છે કે, જો કોઇ દલિતને કરિયાણંુ અથવા જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપશે તો રૂ. ૨૧૦૦ દંડ થશે. રાંતેજમાં ૮-૯ ફેબ્રુઆરીએ સિકોતર માતાજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં...

તાલુકાના કડા ગામે તાજેતરમાં રૂ. ૫૦ લાખના ખર્ચે નવનિર્મિત અતિ આધુનિક પુસ્તકાલયનું રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પુસ્તકાલયની વિશેષતા...

યાત્રાધામ અંબાજીનું મંદિર સુવર્ણમય બની રહ્યું છે. જેમાં અત્યાર સુધી ૧૦૩ કિલો ૧૨૪ ગ્રામ સોનાના વપરાશ દ્વારા મંદિરની ૫૧ ફૂટ સુવર્ણ શિખર બનાવવાની કામગીરી...

ઝરીબુઝર્ગ ગામના ગામતળ ફળિયામાં રહેતા રામચંદ સંગોડ તથા કનુબહેનને ૧૮ વર્ષના લગ્નજીવનમાં એક પછી એક એમ કુલ ૧૭ સંતાનો છે. જેમાંથી ૧૫મું સંતાન દીકરો છે. અગાઉ બે દીકરીઓ બાળપણમાં મૃત્યુ પામતા ભવિષ્યમાં પુત્રને કંઇ થઇ જાય તો એક વધુ પુત્રની આશામાં ડિસેમ્બરમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter