પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દાતકરોડી ગામના ૧૨૦ પાટીદાર પરિવારો સમૂહમાં દિવાળી ઉજવે છે. નવાઇની વાત તો એ છે કે એક કે બે ટાઇમ નહીં પરંતુ કાળી ચૌદસથી માંડીને ભાઇ બીજ સુધી એક પણ પરિવાર પોતાના ઘરે રસોઇ બનાવતો નથી. ચૌદસથી રાત્રિભોજન બાદ સહુ ફટાકડા...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દાતકરોડી ગામના ૧૨૦ પાટીદાર પરિવારો સમૂહમાં દિવાળી ઉજવે છે. નવાઇની વાત તો એ છે કે એક કે બે ટાઇમ નહીં પરંતુ કાળી ચૌદસથી માંડીને ભાઇ બીજ સુધી એક પણ પરિવાર પોતાના ઘરે રસોઇ બનાવતો નથી. ચૌદસથી રાત્રિભોજન બાદ સહુ ફટાકડા...
મહેસાણાના આખજ ગામના અને છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ૩૯ વર્ષના સંજય ગોવિંદભાઈ પટેલની અમેરિકામાં તેના અશ્વેત મિત્ર દ્વારા જ હત્યા કરાઈ હોવાનું...
ગોધરાકાંડ બાદ સરદારપુરામાં ફાટી નીકળેલા તોફાનો અંગે હાઈ કોર્ટે ૨૦મી ઓક્ટોબરે ચુકાદો આપતાં ૧૭ આરોપીને દોષિત જાહેર કર્યાં છે અને ૪૫ને નિર્દોષ છોડ્યા છે. વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના પગલે પાટણ જિલ્લાના વિજાપુર તાલુકાના સરદારપુરામાં પહેલી માર્ચ, ૨૦૦૨ના...
શ્રીનગરમાં બીએસએફ કેમ્પ પર તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં જવાન જીતુભાઇ માધવલાલ રાવલને ગોળી વાગતાં તેઓ શહીદ થયા હતા. જીતુભાઇનો મૃતદેહ વિમાન માર્ગે શ્રીનગરથી અમદાવાદ અને ત્યાંથી ૧૨મી ઓક્ટોબરે વહેલી સવારે વતન મઢાસણ લાવવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં...
નગરપાલિકામાં છેલ્લી બે ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાતાં અને સિનેમા રોડ ગઢિયાર કૂવા વિસ્તારના રહીશ અળખુબહેન રાઠોડે (ઉ.વ. ૫૭) ૧૨મીએ સવારના સમયે ઘેર એકલા હતા ત્યારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે શરીરે કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરતાં આજુબાજુમાંથી...
રતનપુરા સ્વામીનારાયણ મંદિરના પટાંગણમાં યોજાયેલા જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પોતાનું નામ નહીં હોવાના મુદ્દે ઉશ્કેરાયેલા ધારાસભ્ય જયંત બોસ્કીએ અધિકારીઓને ગંદી ગાળો બોલીને એક વ્યક્તિને લાફા મારી દીધા હતા. આ પ્રકરણમાં...
POKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અને ૩૮ આતંકીઓને માર્યા પછી ગુજરાતની સરહદ પર ચિંતાના વાદળો ઘેરાતાં કચ્છ, પાટણ અને બનાસકાંઠાની બોર્ડર પર સલામતીનો બંદોબસ્ત...
પાલનપુર શહેરના પૂર્વના પોલીસ મથકમાં સાતમી સપ્ટેમ્બરે દારૂ પીધેલા મનુભાઈ પંચાલ (ઉ.વ. ૪૦)ને પોલીસે લોકઅપમાં પૂર્યો હતો. જેને વહેલી સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં પોલીસે તેને બહાર કાઢ્યો અને પાલનપુર સિવિલમાં લઈ ગયા હતા. જોકે તબીબોએ તેને મૃત જાહેર...
અંબાજીમાં ૧૦મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના ધાર્મિક માહોલ વચ્ચે ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી...
બેચરાજી તાલુકામાં આવેલા મોઢેરા ગામના જગવિખ્યાત સૂર્યમંદિરે દર શ્રાવણ માસ દરમિયાન ભવ્ય લોકમેળો ભરાય છે. આ શ્રાવણ વદ અમાસે પણ યોજાયેલો લોકમેળો પણ રંગેચંગે સંપન્ન થયો હતો. આશરે દસ હજાર હજારની સંખ્યામાં મોઢેરા આજુબાજુના ગામના લોકોએ અમાસે સૂર્યમંદિરની...